Adani Foundation
-
બિઝનેસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : અદાણી ફાઉન્ડેશને 2024 મહિલાઓને સક્ષમ બનાવવા બીડું ઝડપ્યું!
અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યને ઉત્સાહપૂર્વક આગળ ધપાવે છે. સંયુક્ત રાષ્ટ્રની મહિલા દિવસ-2024ની…
Read More » -
ગુજરાત
અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ અને નેત્રંગમાં મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી
દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દહેજ અદાણી પોર્ટ ખાતે આયોજીત કાર્યક્રમમાં…
Read More » -
બિઝનેસ
અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વરના 600 વિદ્યાર્થીઓનો 25,000 થી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ
મુન્દ્રા, 6 માર્ચ, 2024: અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર (AVMB)ના 12માં વાર્ષિક દિનની ‘ઉત્કર્ષ’ શિર્ષક અંતર્ગત અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ…
Read More » -
સ્પોર્ટ્સ
અદાણી ફાઉંડેશન દ્વારા દહેજ અને નેત્રંગ તાલુકામાં આંતરશાળા એથ્લેટિક્સ ટુર્નામેંટ યોજાઈ
દહેજ, ભરુચ : અદાણી ફાઉંડેશન, દહેજ ભરુચ જિલ્લાના દહેજ અને નેત્રંગ વિસ્તાર સામાજિક વિકાસના અનેકવિધ કાર્યો કરી રહ્યું છે. એ…
Read More » -
સુરત
ભટલાઈની સહેલીઓના સખી મંડળને મળ્યો અદાણી ફાઉન્ડેશનનો સહયોગ
હજીરા, સુરત : વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલું સહેલી સખી મંડળ સાત વર્ષ સુધી માત્ર બચતની પ્રવૃતિ કરતું હતું. મંડળની બહેનો…
Read More » -
સુરત
અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા મહિલા જૂથને સહાય સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરી
સુરત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સંદર્ભે ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં કાર્યરત મહિલા સખી મંડળને…
Read More » -
સુરત
ઉમરપાડાના સાદડાપાણી ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક આરોગ્ય શિબિર યોજાઈ
સુરતઃ ગામની બહાર જઈ ન શકતા વડીલો, સ્ત્રીઓને ઘરઆંગણે જ નિષ્ણાત તબીબોની આરોગ્ય સેવા મળી રહે એ માટે અદાણી ફાઉન્ડેશન,…
Read More » -
સુરત
અદાણી ફાઉન્ડેશન દ્વારા કોટવાળિયા સમાજને આત્મનિર્ભર બનાવવા માટે સાધન સહાય
દહેજ, ભરુચ : ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More » -
બિઝનેસ
ઉમરપાડાના આદિવાસી ક્રિકેટરો માટે અદાણી ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ
સુરત : અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આજે સ્વામિ વિવેકાનંદની જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ઉમરપાડામાં અનોખી રીતે થઈ હતી. સુરત…
Read More » -
એજ્યુકેશન
નવચેતન અદાણી વિદ્યાલયમાં સન્માન થીમ સાથે રસોત્સવની ઉજવણી થઈ
હજીરા, સુરત : નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે તારીખ 30/12/2023 ના રોજ આદર-સન્માનની કેંદ્રવર્તી થીમ આધારિત રસોત્સવની ઉજવણી થઈ હતી.…
Read More »