સુરત
-
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ જયંતિ મહોત્સવ 27 સપ્ટેમ્બરથી
સુરત : દર વર્ષની જેમ આ વર્ષે પણ અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહારાજા અગ્રસેનજીની 5147મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.…
Read More » -
શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખંગાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રીય સેવારત્ન એવોર્ડ 2023 થી સન્માનિત
સુરતઃ ટીમ મંથન ગુજરાત દ્વારા આયોજિત શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીના સન્માનાર્થે ઉમિયાધામ, ઉંઝામાં ડો. રાધાકૃષ્ણન રાષ્ટ્રીય…
Read More » -
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્સ પ્રા.લિ.ની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેનો બશીર મન્સુરી અને નવિન પટેલ તથા ઇન્ડસ્ટ્રી ૪.૦…
Read More » -
ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વીંગ દ્વારા ‘Mehndi Art – To Delight your Heart’ વિષે વર્કશોપ યોજાયો
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ દ્વારા શનિવાર, તા. ૯ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે…
Read More » -
1.25 કરોડ શિવલિંગની પૂજા
સુરતઃ ત્રિનેત્ર સનાતન સેવા ફાઉન્ડેશન દ્વારા સોમવારથી સિટી-લાઇટ પાસેના પિરામિડ કમ્પાઉન્ડમાં 1.25 કરોડ શિવલિંગ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે…
Read More » -
સુરતમાં વપરાતા હાઇસ્પીડ વિવિંગ મશીન ઉપર ૩૧ માર્ચ ર૦રપ સુધી બેઝીક કસ્ટમ ડયૂટી ઉપર એકઝમ્પ્શન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યું
સુરત : ભારત સરકારના કસ્ટમ નોટિફિકેશન નં. પ૦/ર૦૧૭માં ટેક્ષ્ટાઇલ લૂમ્સ ઉપર બેઝીક કસ્ટમ ડયૂટી એકઝમ્પ્શન હતી, જેની મુદત તા. ૩૧…
Read More » -
ઉધના સ્થિત તેરાપંથ ભવન ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક’ સન્માન સમારોહ યોજાયો
સુરત: ‘૫ સપ્ટેમ્બર-શિક્ષક દિન’ની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને ‘શિક્ષક દિન‘ સ્થાનિક ઉજવણી સમિતિ-સુરત દ્વારા ઉધના સ્થિત…
Read More » -
વેસુ શ્રી શ્રી ગૌર રાધા કૃષ્ણ મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે
સુરતઃ હરે કૃષ્ણ ચળવળના પ્રણેતા આચાર્ય શ્રી શ્રીમદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદના માર્ગદર્શન હેઠળ શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ટાઇમ્સ…
Read More » -
બિઝનેસ કરવા માટે ઇન્ટરનેટ, ટેકનોલોજી, કોમ્યુનિકેશન, લોજિસ્ટીક અને નેટવર્કીંગ જરૂરી છે : CAITના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાત ચેપ્ટરના સંયુકત ઉપક્રમે…
Read More » -
કોવિડ પછી વિશ્વમાં ભારત પ્રત્યે એવો વિશ્વાસ કેળવાયો છે કે પ્રોડકટ મોંઘી હશે છતાં દુનિયાએ ભારતથી પ્રોડકટ લેવી છે : ડો. મનસુખ માંડવિયા
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત શનિવાર, તા. ર…
Read More »