સુરત
-
ન્યુ જર્સી સ્થિત સ્વામી નારાયણ સંસ્થાના ટ્રસ્ટીએ ૩૦૦૦ બિઝનેસમેન મિશન ૮૪ની સાથે જોડવાની ખાતરી આપી
સુરતઃ અમેરિકાના ન્યુ જર્સી સ્થિત સ્વામી નારાયણ સંસ્થાના ટ્રસ્ટી જ્વલંત ત્રિવેદીએ બુધવાર, તા. ૬ ડિસેમ્બર, ર૦ર૩ના રોજ ધી સધર્ન ગુજરાત…
Read More » -
દિવ્યાંગ બાળકો ના સર્વાંગીણ માનસિક તણાવ ને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ થયો
સુરત : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આજે દિવ્યાંગ બાળકો ના સર્વાંગીણ માનસિક તણાવ ને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ થયો.…
Read More » -
AM/NS Indiaની ટી-20 ટુર્નામેન્ટમાં ટીમ હજીરા વિજેતા બની
હજીરા-સુરત, ડિસેમ્બર 04, 2023: AMNS ટાઉનશિપમાં તા. 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર 2023 દરમ્યાન યોજાયેલી AM/NS India ઈન્ટર-લોકેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં…
Read More » -
મચ- અવેઈટેડ ફિલ્મ “હરિ ઓમ હરિ”ની સ્ટાર કાસ્ટ સુરતની મુલાકાતે
સુરત: એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રસ્તુત ફિલ્મ “હરિ ઓમ હરિ”ની સ્ટારકાસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા, વ્યોમા નાંદી તથા મલ્હાર રાઠોડે ફિલ્મના પ્રમોશન માટે…
Read More » -
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. દ્વારા લખાયેલ 450માં પુસ્તક પાસવર્ડનું વિમોચન
સુરત: જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ને શનિવારે 2 ડિસેમ્બર 2023 ના રોજ વેસુમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 21 દિવસીય સુરી મંત્ર…
Read More » -
24 દીક્ષાર્થીઓની સામુહિક દીક્ષાનું ફરી એક વાર સુરત સાક્ષી બન્યું
સુરત ની ધન્ય ધરા પર વેસુ ના તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા સિદ્ધિપથ દર્શક…
Read More » -
દુબઇમાં સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને વ્યાપાર કરવાની તમામ સુવિધા આપનારી કંપનીઓ સાથે ચેમ્બર દ્વારા ટાયઅપ કરાશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી SGCCI ગ્લોબલ કનેકટ…
Read More » -
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉત્પાદકો અને વેપારીઓને ફાયર ઇન્સ્યોરન્સ પોલિસીઝ અંગે સમજણ આપવા સેમિનાર યોજાયો
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉત્પાદકો અને વેપારીઓને ફાયર ઇન્સ્યોરન્સ પોલિસીઝની સમજણ આપવાના હેતુથી ગુરૂવાર,…
Read More » -
યશોકૃપા નગરી – બલર ફાર્મ વેસુ ખાતેથી 24 દીક્ષાર્થીઓની વર્ષીદાનયાત્રા નીકળી
સુરત શહેરના વેસુ વિસ્તારમાં 24 ઐતિહાસિક દીક્ષા મહોત્સવ ખરેખર રાજમહેલ જેવા ઘરનો-પરિવારનો ત્યાગ કરી જે 24 પુણ્યશાળીઓ રજોહરણ ગ્રહણ કરવા…
Read More » -
અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન સહાયકોએ વિદ્યાર્થીઓને દિવાળી મેળામાં શીખવી વિવિધ કળા
હજીરા, સુરત : અદાણી ફાઉન્ડેશન હજીરાના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ઓલપાડ, ચોર્યાસી તાલુકાના કાંઠા વિસ્તાર અને ઉમરપાડાના આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયત…
Read More »