સુરત
-
ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ વરસાદ વરસ્યો
સુરતઃ ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેધરાજાએ આક્રમક વરસાદી ઈનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ…
Read More » -
સુરતમાં મહાવીર ઈન્ટરનેશનલ મોડલ ટાઉન શાખા દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 11 યુગલો લગ્નના બંધનમાં બંધાયા
સુરતઃ મહાવીર ઈન્ટરનેશનલના 50મા સુવર્ણ વર્ષની ઉજવણી માટે સમૂહ લગ્ન-2024, મહાવીર ઈન્ટરનેશનલ મોડલ ટાઉન શાખા દ્વારા 13 જુલાઈ 2024ના રોજ…
Read More » -
સુરત ખાતે લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ ખુલ્લું મૂકવામાં આવ્યો
સુરત: સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તા.૧૨ થી ૧૪મી જુલાઈ સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર-ખજોદમાં આયોજિત પાંચમા લુઝ ડાયમંડના B2B એકઝીબિશન ‘કેરેટ્સ-સુરત…
Read More » -
કેફી દ્રવ્યોના સેવનથી ભટારના શ્રમિકનું પેટ માટલાની જેમ ફૂલી ગયું
સુરત: કેફી દ્રવ્યોના સેવનથી સુરત શહેરના ભટારમાં રહેતા શ્રમિકનું પેટ માટલાની જેમ ફૂલી ગયું હતું. અસહ્ય દુખાવા સાથે સ્મીમેરમાં દાખલ…
Read More » -
B2B CARATS – સુરત ડાયમંડ એક્સ્પો 2024માં વિદેશથી ખરીદદારો આવશે
B2B CARATS – સુરત ડાયમંડ એક્સ્પો 2024 ની પાંચમી આવૃત્તિનો ત્રણ દિવસીય ભવ્ય આયોજન 12 જુલાઈથી સુરતના સરસાણામાં સુરત ઈન્ટરનેશનલ…
Read More » -
પાલીગામ મકાન દુર્ઘટનામાં બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું
સુરત : સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે…
Read More » -
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ માન દરવાજા ટેનામેન્ટના રહીશોની મુલાકાત લઇ તેમના પ્રશ્નો સાંભળ્યા
સુરતઃ માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરતા ત્યાંના રહીશોની માંગણીઓ બાબતે ત્યાંના સ્થાનિકોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાનો સંપર્ક…
Read More » -
કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો.જ્યોતિ બાજપાઇ લીડ-મેડિકલ એન્ડ પ્રિસીઝન ઓન્કોલોજીના અપોલો કેન્સર સેન્ટરમાં જોડાયા
સુરત: એપોલો હોસ્પિટલ્સ નવી મુંબઈએ આજે જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત સિનિયર ઓન્કોલોજિસ્ટ, ડો. જ્યોતિ બાજપાઈ કેન્સર સામેની…
Read More » -
મુંબઇ ખાતે MSME એકમોની જરૂરિયાતોને સમજવા મિટીંગ મળી, SGCCIના પ્રતિનિધિઓએ રજૂઆત કરી
સુરત : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સેન્ટ્રલ ઓફિસ મુંબઇ ખાતે સોમવાર, તા. ૮ જુલાઇ, ર૦ર૪ના રોજ એમએસએમઇ એકમોની જરૂરિયાતોને સમજવા…
Read More » -
9 જુલાઇથી આમ આદમી પાર્ટી ‘મિશન વિસ્તાર’ કાર્યક્રમ શરૂ કરશે: મનોજ સોરઠીયા
સુરત, ગુજરાત: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે,…
Read More »