ધર્મ દર્શન
-
જ્ઞાનશાળા બાળકો માટે વરદાન સાબિત થઈ શકે : આચાર્ય મહાશ્રમણ
સુરત (ગુજરાત): યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીના સાન્નિધ્યમાં ડાયમંડ સિટી સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં બનેલ સંયમ વિહાર રવિવારે જ્ઞાનશાળા દિવસ નિમિત્તે તેરાપંથ…
Read More » -
સંયમ માર્ગના મુખ્ય અવરોધ છે મતિ મંદતા અને મોહની પ્રબળતા : આચાર્ય શ્રી મહાશ્રમણ
ડાયમંડ સિટી સુરત હાલમાં જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મના મહાતેજસ્વી યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીના આધ્યાત્મિક પ્રકાશથી પ્રકાશિત થઈ રહ્યું છે. સુરત શહેરમાં…
Read More » -
ગાય સંરક્ષણથી જ રાષ્ટ્રીય સંરક્ષણ શક્ય છેઃ સાધ્વી શ્રદ્ધા ગોપાલ સરસ્વતી દીદી
સુરત ગૌ સેવા સમિતિના નેજા હેઠળ શહેરના પરવટ પાટિયા સ્થિત શ્રી મહેશ્વરી સેવા સદન ખાતે વિશાળ પાંચ દિવસીય ગૌ કૃપા…
Read More » -
સુરતમાં જૈન ધર્મ એટલે પૂર્ણવિજ્ઞાન વિજ્ઞાન શિબિર રવિવારે , વૈજ્ઞાનિક પંકજ જોષી અને જીવરાજ જૈન માર્ગદર્શન આપશે
સુરત : ‘જૈન ધર્મ એટલે જ પૂર્ણ વિજ્ઞાન’ આ શિબિરનું આયોજન રવિવાર 18 ઓગસ્ટ 2024 સવારે 9 વાગ્યે સુરત-અઠવાલાઇન્સ લાલ…
Read More » -
પૈસો, પદ અને પ્રતિષ્ઠાનો લોભ પતનનું કારણ બને છે: આચાર્ય મહાશ્રમણ
ડાયમંડ નગરી સુરતમાં ચાતુર્માસ કરી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા આચાર્ય મહાશ્રમણજીએ મહાવીર સમવસરણ મા ઉપસ્થિત શ્રાવક સમુદાયને આયારો…
Read More » -
કેટલાક સાધુઓ ગૃહ ત્યાગ કરીને પણ ગૃહસ્થ જેવું જીવન જીવે છે તો કેટલાક ગૃહસ્થો સંસારમાં રહીને પણ સાધુતાનું જીવન જીવે છે – આચાર્ય મહાશ્રમણ
મહાતપસ્વી યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી “સંયમવિહાર” ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસર ખાતે આધ્યાત્મિક અમૃતવાણી નું રસપાન કરાવી રહ્યા છે. ઉપસ્થિત વિશાળ…
Read More » -
સ્વયં અભય બનો અને બીજાને પણ અભયદાન આપવાનો પ્રયાસ કરો – આચાર્ય મહાશ્રમણ
સુરત (ગુજરાત): મહાવીર સમવસરણ નો વિશાળ અને ભવ્ય પંડાલ આજે રવિવારીય કાર્યક્રમ હોઈ ઉપસ્થિત શ્રધ્ધાળુ જનમેદનીથી ખીચોખીચ ભરાયેલો હતો. જૈન…
Read More » -
આધ્યાત્મિકતાની શરૂઆત જિજ્ઞાસાથી થાય છેઃ આચાર્ય શ્રી જિનમણિ પ્રભાસૂરીશ્વરજી
સુરતઃ શહેરના શ્રી કુશલ કાંતિ ખરતરગચ્છ જૈન શ્રી સંઘ પાલ સ્થિત શ્રી કુશલ કાંતિ ખરતરગચ્છ ભવનમાં યુગ દિવાકર ખરતરગચ્છધિપતિ આચાર્ય…
Read More » -
જેનો આનંદ પ્રાપ્ત કર્યા પછી ઓછો થઈ જાય તે સંસાર છે: આચાર્ય શ્રી જિનમણિ પ્રભસૂરીશ્વરજી
સુરતઃ શહેર સ્થિત શ્રી કુશલ કાન્તિ ખરતરગચ્છ જૈન શ્રી સંઘ પાલ સ્થિત શ્રી કુશલ ક્રાંતિ ખરતરગચ્છ ભવનમાં યુગ દિવાકર ખરતરગચ્છપતિ…
Read More » -
ઉત્તમ મનુષ્ય જીવનનો ઉપયોગ શ્રેષ્ઠ ન થાય તો અધમતાથી તો ના જ થવો જોઈએ : આચાર્ય મહાશ્રમણ
સુરતઃ ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરના સંયમ વિહાર ખાતે યુગપ્રધાન આચાર્ય શ્રીમહાશ્રમણજીના દિવ્ય પ્રવચનનો સુંદર માહોલ જામ્યો છે. હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી…
Read More »