ધર્મ દર્શન
-
બાબા શ્યામની જન્મજયંતિ પર 501 કિલો મિલ્ક કેક પીરસવામાં આવશે
સુરત : કારતક શુક્લ પક્ષ એકાદશીના શુભ અવસરે વેસુના વીઆઈપી રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર ખાતે ગુરુવારે બાબા શ્યામની જન્મજયંતિની…
Read More » -
જૈન ધર્મની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથેનું અનોખુ કાર્ય દિક્ષાર્થીઓ ના હાથે “બેઠુ વર્ષીદાન” કરાયું
સુરત : જૈન ધર્મમાં જ્યારે કોઇપણ આત્મા સંસારને છોડી, સંયમ જીવનને પ્રાપ્ત કરે એટલે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા…
Read More » -
બે દિવસીય સમૂહ એકાદશી ઉદ્યાપન અને તુલસી વિવાહનું આયોજન
સુરત : સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલા સુરત શહેરના ન્યુ સિટી લાઇટ મેહંદીપુર બાલાજી મંદિરમાં સામૂહિક એકાદશી ઉદ્યાપન અને તુલસી વિવાહનો…
Read More » -
૩જી ડિસેમ્બરે દિવ્યાંગ દિવસે રાજયના ૧૦ જિલ્લાના ૩૧૧૧ દિવ્યાંગ, મંદબુધ્ધિ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો એક સાથે ગાયત્રીમંત્ર જપ, લેખન તથા ધ્યાન કરશે
સુરતઃ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, હરિદ્વાર દ્વારા દેશભરમાં લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સુરતનું આગવું મહત્ત્વ રહ્યું છે. સુરતના શિક્ષિકા…
Read More » -
નૂતન વર્ષનો આરંભ સેવાકીય પ્રવૃતિ સાથે કરતું શ્રી સહસ્ત્રફના પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ
સુરતઃ રોજિંદા હજારો ગરીબ જરૂરત મંદોને ભોજન કરાવતી શહેરની સેવાકીય સંસ્થા પ. પૂ આચાર્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા પ્રેરિત…
Read More » -
શહેરના 5000થી વધારે ભિક્ષુકોને ઘારી ખવડાવી ચંદી પડવો ઉજવાયો
સુરતઃ સુરતની પ્રજા માટે એવું કહેવાય “”સુરતીઓ ખાવામાં મોજીલા અને ખવડાવવામાં હોશિલા”” આ જ કહેવતને ખરા અર્થમાં સાક્ષાત કરતું કાર્ય…
Read More » -
શહેરના 5000થી વધારે ભિક્ષુકોને ઘારી ખવડાવી ચંદી પડવો ઉજવાશે
સુરતઃ ચંદી પડવાના દિવસે કરોડો રૂપિયાની ઘારી સુરત શહેરના નાગરિકો આરોગતા હોય છે ત્યારે શહેરમાં રખડતુ ભટકતુ જીવન ગુજારતા અને…
Read More » -
47 દિવસના ઉપધાન તપોત્સવમાં ઉપાસકોનો પ્રવેશ
વેસુ વિસ્તારમાં આવેલ બલર ફાર્મ ખાતે તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા સિદ્ધિપથ દર્શક શ્રી…
Read More » -
સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવમાં પરમતાક પરમાત્માનો અને પૂજ્ય ગુરુ ભગવંતોનો પ્રવેશ
સુરતઃ ભક્તિ શ્રદ્ધા અને સમર્પણ થી છલકાતા સુરત નગરે વેસુ વિસ્તારમાં આવેલ બલર ફાર્મ ખાતે તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા…
Read More » -
સુરત શહેરમાં પ્રથમ વખત 971 થી વધુ આરાધકો એક સાથે 47 દિવસનું ઉપધાન તપ કરશે
સુરત : ધાર્મિક નગરી સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ બલર ફાર્મ ખાતે તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ…
Read More »