ગુજરાત
-
લેન્ડ ગ્રેબરો સામે સુરત જિલ્લા વહીવટી તંત્રની લાલ આંખ, ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે પીડિત નાગરિકો આગળ આવે
સુરત: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર-જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને…
Read More » -
૧૦૮ની અવિરત સેવા : અત્યાર સુધીમાં ૧.૬૨ કરોડ લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો
મોતના મુખમાં ઘકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઈ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત…
Read More » -
અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન અગાઉ ભારતના કલાત્મક વારસાને પ્રોત્સાહન
અમદાવાદ, 26 જુલાઈ 2024: અદાણી ફાઉન્ડેશને પ્રોજેક્ટ સથવારો અંતર્ગત અદાણી ગ્રૂપના હેડક્વાર્ટર ખાતે રાખી મેળાનું આયોજન કર્યું હતું. ભારતીય કલા…
Read More » -
9 જુલાઇથી આમ આદમી પાર્ટી ‘મિશન વિસ્તાર’ કાર્યક્રમ શરૂ કરશે: મનોજ સોરઠીયા
સુરત, ગુજરાત: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે,…
Read More » -
સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૭ રથયાત્રા, ૪ શોભાયાત્રા અને ૧ મહાપ્રસાદીનું આયોજન
સુરત: સુરત શહેરમાં વિવિધ સ્થળોએ તા.૭ જુલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેમાં ૦૭ રથયાત્રા, ૦૪ શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનુ આયોજન…
Read More » -
વાગરાની 14 શાળાના 3000 વિદ્યાર્થી સાથે અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી થઈ
દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ચાલી રહેલા ઉત્થાન પ્રોજેક્ટના ભાગરૂપે દહેજ વિસ્તારની 14 સરકારી શાળાઓમાં ૩૦૦૦ વિધાર્થીઓ સાથે પ્લાસ્ટિક…
Read More » -
ઈવા વિમેન્સ હોસ્પિટલ દ્વારા માનસિક અસ્વસ્થ દર્દીની એડેનોમાયોસિસ અને એડવાન્સ એન્ડોમેટ્રિઓસિસની સફળ સારવાર
અમદાવાદઃ ઈવા વિમેન્સ હોસ્પિટલ મહિલા આરોગ્યસંભાળ માટેની અગ્રણી અને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરતી હોસ્પિટલ છે. જેમણે એડેનોમાયોસિસ અને સ્ટેજ ફોર…
Read More » -
ન્યુરોપથી જાગૃતિ સપ્તાહમાં કોરોના દ્વારા પેરિફેરલ ન્યુરોપથીનું રેકોર્ડ બ્રેકિંગ સ્ક્રીનીંગ
અમદાવાદઃ અમદાવાદ સ્થિત કોરોના રેમિડિઝ ફાર્માસ્યુટિકલ કંપની, જે લોકોના સારા સ્વાસ્થ્ય માટે સમર્પિત છે. તેમણે એક જ સપ્તાહમાં બાયોથેસિઓમીટર દ્વારા…
Read More » -
ઉદ્યોગ ગૃહો સિવાય તમામ બિલ્ડિંગોએ ફાયર NOC મેળવવી ફરજીયાત છે : એલ.કે. ડુંગરાણી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૩ જૂન, ર૦ર૪ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે, સેમિનાર…
Read More » -
ધો.૮ પાસ ખેડૂતએ રાસાયણિક ખેતી છોડી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો
સુરતઃ રાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિંલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે,…
Read More »