ગુજરાત
-
વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ૬ સપ્ટે.ના રોજ ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ કરશે
સુરતઃ કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા આજે તા.૬ સપ્ટે.ના રોજ સવારે ૧૦.૩૦ વાગે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન…
Read More » -
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર…
Read More » -
અદાણી ફાઉન્ડેશન પશુપાલકો માટે ‘કામધેનુ’, દહેજના પશુપાલક બન્યા લખપતિ!
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન પશુપાલકો માટે ‘કામધેનુ’ સમાન સાબિત થઈ રહ્યું છે. કામધેનુ પ્રોજેક્ટ થકી લાભાર્થી ખેડૂતો દહેજ જેવા ઔદ્યોગિક…
Read More » -
સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ સ્કાયસ્ક્રેપર પ્રોજેક્ટને મંજૂરી, 133.40 કરોડની આવક થશે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી સ્ટ્રક્ચરલ સેફ્ટી કમિટીની બેઠકમાં 16 થી 22 માળની ઈમારતોના પાંચ પ્રોજેક્ટને મંજૂરી…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય મંત્રી તથા વિદેશી…
Read More » -
TTF અમદાવાદ 2024માં કર્ણાટક પ્રવાસનને ઉત્કૃષ્ટતા પુરસ્કાર જીત્યો, હેરિટેજનું પ્રદર્શન અને ભાવિ વૃદ્ધિને આગળ ધપાવી
અમદાવાદ: કર્ણાટક ટુરીઝમે 7મીથી 9મી ઓગસ્ટ 2024 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે તાજેતરમાં યોજાયેલા ટ્રાવેલ એન્ડ…
Read More » -
ગુજરાતની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ
ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો…
Read More » -
૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૪ : રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે
ગાંધીનગર : ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૪ની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ…
Read More » -
સુરત શહેર આન, બાન, શાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું
સુરત: સુરત ખાતે ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર…
Read More » -
સુરત: બે કિ.મીટર સુધી ભવ્ય તિરંગા પદ યાત્રાનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા પદ યાત્રા માં જોડાશે
સુરત: ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે સમગ્ર સુરત શહેર-જિલ્લામાં આગામી તા.૧૦મી થી ૧૩મી ઓગષ્ટ-૨૦૨૪ દરમિયાન “હર ઘર તિરંગા અભિયાનને સફળ…
Read More »