ગુજરાત
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના રૂ.૧૨૯.૫૩ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરશે
સુરત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં રૂ.૧૨૯.૫૩ કરોડના પ્રકલ્પોનું તા લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ડ્રીમ સિટીના રૂ.૨૨૩.૨૧ કરોડના…
Read More » -
સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો
સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને…
Read More » -
૧૭ વર્ષીય બ્રેઈનડેડ અરૂણ ચૌરેના લીવર અને બે કિડનીનું દાન: સુરત નવી સિવિલ થકી ૬૨મું અંગદાન
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૨મું સફળ અંગદાન થયું હતું. ડાંગ જિલ્લાના અંતરિયાળ વાનરચોંડ ગામના આદિવાસી ખેડૂત પરિવારના…
Read More » -
ટેક એક્સ્પો ગુજરાત 2024માં ટેકનોલોજી અને નવીનતાની ઉજવણી
24 ડિસેમ્બર 2024, અમદાવાદ: ગુજરાતના અગ્રણી ટેક એક્ઝિબિશન એવા ટેક એક્સ્પો ગુજરાત 2024માં ઉદ્યોગસાહસિકો, અગ્રણી લિડર્સ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને પોલીસીમેકર્સ…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલીતાણા તીર્થ જય તલેટીની પૂજા તથા જૈનાચાર્ય આગમોદ્ધારક પૂ. સાગરજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરાયું
પાલીતાણા : કરોડ જૈનોની આસ્થાનું ધામ પાલીતાણા તીર્થમાં 18 ડીસેમ્બર બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન આનંદકારી બન્યું હતું. શત્રુંજય…
Read More » -
રાંદેર ઝોનમાં “નિપુણ ભારત” અંતર્ગત સી.આર.સી કક્ષાની વાર્તાકથન–લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
સુરતઃ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા માર્ગદર્શિત વાર્તાકથન અને વાર્તાલેખન સ્પર્ધા સી.આર.સી 01, 03 અને 04ની સંયુક્ત સ્પર્ધાઓ…
Read More » -
સુરતના સુવાલી દરિયા કિનારે ત્રણ દિવસીય ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૪’ યોજાશે
સુરતના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા…
Read More » -
સુરત ખાતે આહિર સમાજના સમૂહલગ્નોત્સવમાં ૧૮૯ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
સુરતઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત ૩૧માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ…
Read More » -
પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી ૧૧૧ દીકરીઓના ૧૪-૧૫ ડિસેમ્બરે યોજાશે ભવ્ય ‘પિયરીયું’ સમૂહલગ્ન
સુરત: સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. આગામી તા.૧૪-૧૫ ડિસેમ્બરે…
Read More » -
અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે શારીરિક દિવ્યાંગોના જીવનના સશક્તિકરણ માટે હાથ મિલાવ્યા
અમદાવાદ : દિવ્યાંગ વ્યક્તિઓના સમાવેશી અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવાની પ્રતિબધ્ધતા સાથે અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને…
Read More »