ગુજરાત
-
ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન રી-ઓકશન પ્રોસેસ આગામી ૧૫ ફેબ્રુઆરી-૨૦૨૨થી શરૂ થશે
ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશનની પ્રક્રિયા આગામી તા.૧૫ ફેબ્રુઆરી-૨૦૨૨થી શરૂ થશે. ગાંધીનગર એઆરટીઓ કચેરી દ્વારા…
Read More » -
રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ
આજે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ…
Read More » -
રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ૪ થી ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે
રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ૪ થી ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે . હોટેલ્સ…
Read More » -
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આઈ.સી.ડી.એસ.ની અનોખી પહેલ
આણંદ – રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઇ.સી.ડી.એસ. દ્વારા૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી હોય તેવી કિશોરીઓ…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમમાં વિવેકાનંદજીના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવ વંદના કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમમાં વિવેકાનંદજીના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવ વંદના કરી – ગુજરાત વિધાનસભા ખાતે સ્વામી…
Read More » -
ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજમાં વિરાંજલી કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા.૧૨ ડો. સુભાષ મહિલા કોલેજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જૂનાગઢ પ્રેરિત માધવ સ્મારક સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મદિવસ યુવા દિવસ…
Read More » -
દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ ૭ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવશ્રી સાથે સંકલન સાધીને કોરોનાની પ્રવર્તમાન…
Read More »