ગુજરાત
-
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ર૭થી ર૯ ઓકટોબર દરમ્યાન ત્રિદિવસીય ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’યોજાશે
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ર૭, ર૮ અને ર૯ ઓકટોબર ર૦ર૩ દરમ્યાન સવારે…
Read More » -
નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવીએ : ગૃહ રાજ્યમંત્રી
સુરતઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શસ્ત્રપૂજન કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના નાગરિકો,…
Read More » -
તા.૧૫મીથી સુરત અને તાપી જિલ્લાના ૧૫૦ જેટલા સુમુલ પાર્લરો અને આઉટલેટ ઉપર એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે
સુરત: નવરાત્રીના પ્રથમ નોરતે તા.૧૫મીથી સુમુલના ૧૫૦ પાર્લરો પર સુરત એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે. એ.પી.એમ.સી. અને સુમુલ ડેરી વચ્ચે આ…
Read More » -
રાષ્ટ્રીય ટપાલ દિવસ : ૧ માર્ચ, ૧૯૨૭ ના રોજ સુરતના મહિધરપુરા ખાતે સૌ પ્રથમ પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ હતી
સુરત: ભારતીય ડાક વિભાગની છેલ્લા ૧૫૦ વર્ષોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે તા.૧૦ ઓકટોબરે ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ની ઉજવણી કરવામાં…
Read More » -
સુરત જિલ્લામાં ૧૦૪ દીપડા, પક્ષીઓની ૨૩૬ પ્રજાતિઓ અને વૃક્ષોની ૧૨૬ પ્રજાતિઓ: દીપડાઓની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો નોંધાયો
સુરતઃ પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર…
Read More » -
વિશ્વ કપાસ દિવસ: 1886માં અંગ્રેજોએ સુરતમાં કપાસ સંશોધન પ્રોજેક્ટ શરૂ કર્યો
સુરત : સહારા રણ પ્રદેશના અવિકસિત અને વિકાસશીલ ચાર આફ્રિકન દેશો બેનિન, બુર્કિના ફાસો, ચાડ અને માલી જૂથે ઓળખાતા હતો.…
Read More » -
‘બારડોલી તાલુકાના સાંકરી ખાતે સુમુલ ડેરી દ્વારા ‘મહિલા જન ભાગીદારી’ કાર્યક્રમ યોજાયો
સુરત: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ યોજાયા હતા જેમની પૂર્ણાહુતી અવસરે એટલે કે, ૨જી…
Read More » -
સુરતને ‘બેસ્ટ પરફોર્મિંગ સ્માર્ટ સિટી’ કેટેગરીમાં તમામ સ્માર્ટ સિટીઓમાં દ્રિતીય ક્રમ તેમજ ૩ પ્રોજેક્ટ એવોર્ડ્સ
સુરત : સ્માર્ટ સિટિઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા તમામ ૧૦૦ સ્માર્ટ સિટીઓને પ્રોત્સાહન આપવાનાં…
Read More » -
વનસાસી કલ્યાણ પરીષદ દ્વારા છોટાઉદેપુર જિલ્લાનાં અંતરીયાળ વનવાસી ક્ષેત્રમાં યોજાઇ ચિકીત્સા શિબીર
જૂનાગઢ તા. ૨૦, ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ જૂનાગઢ એકમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાનાં સાલોજ અને નસવાડી તાલુકાનાં ધામેશીયા ગામોએ ચિકિત્સા…
Read More » -
આફતના સમયે અદાણી ફાઉન્ડેશન નર્મદાના પૂરગ્રસ્તોની વહારે!
અદાણી ફાઉન્ડેશન હંમેશા આફત સમયે લોકોની સહાય માટે અડીખમ ઉભું રહે છે. ગુજરાતમાં બે દિવસથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદના…
Read More »