ગુજરાત
-
વૈશ્વિક માર્કેટમાં ઝંપલાવવા સુરતના ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ બનાવવી પડશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૩૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે…
Read More » -
૩૧મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરત જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરશે
સુરતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૩૧/૦૮/૨૦૨૩ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે બિગબજારની પાછળ, સુરત-ડુમસ રોડ, પીપલોદ(વેસુ) ખાતે રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે સુરત જિલ્લા…
Read More » -
સ્પાર્કલ એકઝીબીશન દરમ્યાન ‘ગ્રેસફુલ જેમ્સ – ઇન એપ્રિસિએશન ઓફ વુમન એમ્પાવરમેન્ટ’વિષે સેશન યોજાયું
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શનિવાર, તા. ર૬ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ…
Read More » -
કર્ણાટક ટુરીઝમને TTF અમદાવાદ 2023માં ડિઝાઇન અને ડેકોરેશન માટે શ્રેષ્ઠ સ્ટેન્ડ એવોર્ડ મળ્યો
અમદાવાદ: કર્ણાટક ટુરીઝમને TTF અમદાવાદ 2023માં ડિઝાઇન અને ડેકોરેશન માટે શ્રેષ્ઠ સ્ટેન્ડ એવોર્ડ મળ્યો અમદાવાદ: કર્ણાટક પર્યટન, જે પ્રાચીન વારસો,…
Read More » -
સુરતના જ્વેલર્સોએ ભારતીય સંસ્કૃતિની સાથે મેચ કરી અવનવી જ્વેલરી ડિઝાઇન કરી છે, જેમાં લોકોનું આકર્ષણ વધે છે : સી.આર. પાટીલ
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા…
Read More » -
સૌથી મોટા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર (ટીટીએફ) નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ
ગાંધીનગર, તા.23 ઓગષ્ટ, 2023 : અત્યાર સુધીના સૌથી મોટા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરનો મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબીશન સેન્ટર, ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે. આ વર્ષનું TTF 2023 આગામી પ્રવાસની સીઝન માટે પાયો સ્થાપિત કરે છે, જ્યાં ઘણી અપેક્ષાઓ છે કારણ કે તે પ્રવાસ અને પ્રવાસન સમુદાય દ્વારા સહયોગપૂર્ણ પ્રમોશનની અભૂતપૂર્વ ડિગ્રી દર્શાવે છે. ટીટીએફ 2023ને દિવાળીના વેકેશનના પ્રવાસની મોસમ પહેલાંનો આ ખૂબ મોટો મેળાવડો ગણવામાં આવે છે.…
Read More » -
સુરત ખાતે રેડ & વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા ‘શિક્ષક…રાષ્ટ્રની દીવાદાંડી!!!’ સેમિનારનું ભવ્ય આયોજન
સુરત : ગત રોજ રેડ અને વાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા સુરતના સરદાર સ્મૃતિ ભવન ખાતે પ્રખ્યાત વક્તા, લોકસાહિત્યકાર તેમજ શિક્ષકશ્રી…
Read More » -
77માં સ્વાતંત્ર્ય પર્વે અદાણી વિદ્યામંદિર દેશભક્તિના રંગમાં રંગાયુ!
અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું! ધ્વજવંદન સહિત વિદ્યાર્થીઓની અલગ-અલગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ આઝાદીના અમૃતકાળને…
Read More » -
શહેરના ખ્યાતનામ કોસ્મેટોલોજિસ્ટ ડૉ સુરભી પટકીને કોસ્મેટોલોજીમાં શ્રેષ્ઠતા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો
સુરત : હાલના સમયમાં લોકો તેમના દેખાવ પ્રત્યે વધુ જાગ્રત બની રહ્યા છે, જેમ કે સ્કિન કોસ્મેટોલોજી, ટ્રાઇકોલોજી, હેર ટ્રાન્સપ્લાન્ટ,…
Read More » -
“જ્યારે સ્ત્રીઓ સમૃદ્ધ થાય છે, ત્યારે વિશ્વ સમૃદ્ધ થાય છે” : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત મહિલા સશક્તિકરણ પર જી20 મંત્રીસ્તરીય પરિષદને સંબોધન કર્યું હતું. અહિં…
Read More »