બિઝનેસ
-
અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના 62મા જન્મદિવસે 24, 500 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
અમદાવાદ, 25 જૂન, 2024 – અદાણી ફાઉન્ડેશ દ્વારા અદાણી ગ્રૂપના ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના 62મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં…
Read More » -
એચડીએફસી સિક્યોરિટીઝે છેતરપિંડીભર્યા વોટ્સઅપ ગ્રુપ અને તેના જેવો ઢોંગ કરતા કૌભાંડો સામે ગ્રાહકોને સાવધાન કર્યા
સુરત – એચડીએફસી બેંકની પેટાકંપની અને અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપની એચડીએફસી સિક્યોરિટીઝ લિમિટેડે કંપની અને તેના કર્મચારીઓનો દેખાવ કરતા બનાવટી…
Read More » -
ટાટા એઆઇજી મોટર ઇન્સ્યોરન્સ સાથે તમારા વાહનનો ચોમાસામાં સુરક્ષિત રાખો
સુરત– ભારતમાં અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર ટાટા એઆઇજી ચોમાસાની મોસમમાં વાહનોને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરાયેલા વ્યાપક મોટર ઇન્સ્યોરન્સ સોલ્યુશન્સ ઓફર…
Read More » -
સોમવારથી અદાણી ગ્રૂપની પ્રથમ કંપની અદાણી પોર્ટ્સની BSE સેન્સેક્સમાં એન્ટ્રી
સોમવારથી શેરબજારમાં અદાણી ગ્રૂપની ઔપચારિક એન્ટ્રી થઈ રહી છે. સેન્સેક્સ 30 શેરમાં અદાણી ગ્રુપની આ સૌ પ્રથમ કંપનીની એન્ટ્રી થઈ…
Read More » -
ક્રોમાએ ભારતમાં 500 સ્ટોર્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું
સુરત: ક્રોમાએ તેના 500માં સ્ટોરના શુભારંભ સાથે કંપનીની વૃદ્ધિ અને વિસ્તરણની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેની સાથે ‘હેપ્પી…
Read More » -
નવી દિલ્હી ખાતે કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી ગિરીરાજ સિંઘની અધ્યક્ષતામાં દેશના ટેક્ષ્ટાઇલ સંગઠનો સાથે મિટીંગ મળી
સુરત : ભારતની ટેક્ષ્ટાઇલ ઈન્ડસ્ટ્રી હાલ ૪.પ કરોડ લોકોને રોજગારી પુરી પાડે છે. કૃષિ પછી સૌથી વધારે રોજગારી ટેક્ષ્ટાઇલ ઈન્ડસ્ટ્રી…
Read More » -
સેમસંગએ ભારતમાં સેમસંગ વોલેટમાં મુસાફરી અને મનોરંજન સેવા લાવવા માટે પેટીએમ સાથે ભાગીદારી કરી
ગુરુગ્રામ – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગ ઇન્ડિયાએ આજે ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને નાણાંકીય સેવા વિતરણ કંપની પેટીએમ બ્રાન્ડ…
Read More » -
અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભટલાઇ ખાતે થઈ
હજીરા, સુરત : “સ્વ અને સમાજ માટે યોગ” થીમને ધ્યાનમાં લઈ અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ચોર્યાસી તાલુકાના ભટલાઈ કૉમ્યુનિટી હૉલ…
Read More » -
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે સચિન જીઆઇડીસી ખાતે આવેલા સ્ટીમ હાઉસની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીની અધ્યક્ષતામાં ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ ટુર કમિટીના ચેરમેન …
Read More » -
AI ક્લોન અને શૈક્ષણિક અવતાર ‘માયા’ ભારતના 42થી વધુ શહેરોમાં પહોંચ્યું
અમદાવાદઃ ‘માયા’ એ જાણીતા શિક્ષણશાસ્ત્રી ડૉ મંજુલા પૂજા શ્રોફનો અનોખો AI ક્લોન અને અવતાર છે, જેનો પ્રથમ વાર્ષિકોત્સવ યોજાયો, જે શિક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ…
Read More »