Divya Gujarati Online
-
ધર્મ દર્શન
આ ભવથી બચવા પાપના આંસુ, પરભવ ને સુધારવા કરુણા ના આંસુ અને મોક્ષને પામવા ઉપકારના આંસુ લાવીએ: આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજ
સુરતઃ કૈલાશનગર ખાતે આવેલ રૂવઈ સમાજ ના પ્રગતિ મંડળના કાર્યાલયમાં તપાગચ્છાધીપતી પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા ના ફોટા નું અનાવરણ આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી…
Read More » -
ધર્મ દર્શન
પરમાત્મામાં રહેલો ક્રિઍટિવ નેચર અને ગુરુમાં રહેલો કનેક્ટિવ નેચર જીવનમાં આવી જાય તો જીવન નંદનવન જેવું બની જાય: જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ
સુરત : શ્રી કૈલાસનગર જૈન સંઘના આંગણે પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી અપરાજિતસૂરિશ્વરજી મહારાજા પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરિશ્વરજી…
Read More » -
બિઝનેસ
સેમસંગએ સમુદાય અને પર્યાવરણ થીમ્સ માટે અલયાદી સ્કુલ અને યૂથ ટ્રેક્સ સાથે ‘સોલ્વ ફોર ટુમોરો’ની સિઝન 3 લોન્ચ કરી
નવી દિલ્હી, ભારત : ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (FITT), IIT દિલ્હી, ઇલેક્ટ્રોનીક્સ…
Read More » -
સુરત
સુરતમાં ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૭૧ શતાયુ મતદારો
સુરત : ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં ભાગીદાર થનાર મતદારો એટલે વરિષ્ઠ અને શતાયુ નાગરિકો, કે જેઓએ દાયકાઓ સુધી નૈતિક ફરજના…
Read More » -
સુરત
ચેમ્બર પ્રમુખે અમેરિકામાં ભારતીય કોન્સુલ જનરલ સોમનાથ ઘોષ સાથે મિટીંગ કરી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર SGCCI ગ્લોબલ કનેકટ મિશન…
Read More » -
બિઝનેસ
સુરતના ચિખલામાં એસબીઆઈ લાઇફે સ્તન કેન્સર જાગૃતતા કાર્યક્રમ થેન્કસ અ ડોટ’ વિસ્તાર્યો
સુરત : એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે તેનીથેન્કસ અ ડોટ’ પહેલ હેઠળ સુરતના તાપી જિલ્લામાં ચિખલા (ડાંગ)માં રહેતી ગ્રામીણ મહિલાઓમાં સ્વ-સ્તન પરિક્ષણના…
Read More » -
સુરત
મુગલીસરા ખાતે મતદાન જાગૃતિ અંગે અધિકારી અને કર્મચારીઓની સાથે બેઠક યોજાઈ
સુરત: અગામી લોકસભાની સામન્ય ચુંટણીમાં મોલ, મોટા શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવતા મતદારો અવશ્ય મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ…
Read More » -
એજ્યુકેશન
અર્ચના વિદ્યા નિકેતન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી
સુરતઃ કમલપાર્ક, કુબેરનગર કોર્નર પાસે, વરાછા, સુરત સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા દ્વારા ઓલ્ડ એજ હોમ- ડીંડોલી વૃદ્ધાશ્રમની મુલાકાત ગોઠવવામાં…
Read More » -
ધર્મ દર્શન
જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ નું એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના માવજીભાઈ સવાણીના નિવાસ સ્થાને ભવ્ય સ્વાગત
સુરત : દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી ચૈત્રી નવરાત્રી નિમિત્તે સુરત શહેરમાં પધાર્યા છે. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ…
Read More » -
બિઝનેસ
સેમસંગ દ્વારા સેગમેન્ટમાં અવ્વલ સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે, શક્તિશાળી પ્રોસેસર અને સ્ટાઈલિશ ડિઝાઈન સાથે ગેલેક્સી M55 5G, ગેલેક્સી M15 5G ભારતમાં રજૂ કર્યા
સુરત, ભારત : ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે અનેક સેગમેન્ટ અવ્વલ ફીચર્સ સાથે બે મોન્સ્ટર ડિવાઈસીસ…
Read More »