Divya Gujarati Online
-
સુરત
મુગલીસરા ખાતે મતદાન જાગૃતિ અંગે અધિકારી અને કર્મચારીઓની સાથે બેઠક યોજાઈ
સુરત: અગામી લોકસભાની સામન્ય ચુંટણીમાં મોલ, મોટા શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવતા મતદારો અવશ્ય મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ…
Read More » -
એજ્યુકેશન
અર્ચના વિદ્યા નિકેતન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી
સુરતઃ કમલપાર્ક, કુબેરનગર કોર્નર પાસે, વરાછા, સુરત સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા દ્વારા ઓલ્ડ એજ હોમ- ડીંડોલી વૃદ્ધાશ્રમની મુલાકાત ગોઠવવામાં…
Read More » -
ધર્મ દર્શન
જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ નું એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના માવજીભાઈ સવાણીના નિવાસ સ્થાને ભવ્ય સ્વાગત
સુરત : દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી ચૈત્રી નવરાત્રી નિમિત્તે સુરત શહેરમાં પધાર્યા છે. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ…
Read More » -
બિઝનેસ
સેમસંગ દ્વારા સેગમેન્ટમાં અવ્વલ સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે, શક્તિશાળી પ્રોસેસર અને સ્ટાઈલિશ ડિઝાઈન સાથે ગેલેક્સી M55 5G, ગેલેક્સી M15 5G ભારતમાં રજૂ કર્યા
સુરત, ભારત : ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે અનેક સેગમેન્ટ અવ્વલ ફીચર્સ સાથે બે મોન્સ્ટર ડિવાઈસીસ…
Read More » -
બિઝનેસ
સેમસંગ 17 એપ્રિલે ભારતમાં AI ટીવીની નવી રેન્જ લોન્ચ કરશે
સુરત, ભારત : ઈન્ડિયાની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ 17 એપ્રિલ 2024ના રોજ પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત ટેલિવિઝનની નવી…
Read More » -
બિઝનેસ
ઈવી ઈકોસિસ્ટમને મજબૂત કરવા MG મોટર ઈન્ડિયા અને અદાણી ટોટાલએનર્જીસ ઈ-મોબિલિટીએ એમઓયુ કર્યા
ગુડગાંવ : ભારતમાં ઇલેક્ટ્રિક વેહીકલના ચાર્જિંગના આંતર માળખાને મજબૂત કરવાના ધ્યેયથી વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અદાણી ટોટાલ ગેસ લિ.(ATGL) ની…
Read More » -
ધર્મ દર્શન
સાધુ સંતોની સાધના દુનિયાને મોટી આફતોથી બચાવે છે: જિનસુંદરસુરીશ્વરજી મહારાજ
સુરતઃ શ્રી ઉમરા જૈન સંઘમાં ના આંગણે શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસુરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય મુનીશરત્નસુરીશ્વરજી,અંતરીક્ષજી તીર્થરક્ષક પરમ…
Read More » -
ધર્મ દર્શન
ત્રણ વ્યક્તિનો ઉપકાર ક્યારેય વાળી શકાતો નથી: આચાર્ય જિનસુંદરસુરીશ્વરજી મહારાજ
સુરતઃ શ્રીરામ વિહાર જૈન સંઘ વેસુના આંગણે શાસન પ્રભાવક પૂજ્ય પાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસુરીશ્વરજી મહારાજ ધર્મસભાને ફરમાવ્યું કે ત્રણ…
Read More » -
સુરત
મતદાન જાગૃતિ અંગે ઉદ્યોગકારો, કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
સુરત: આગામી લોકસભા ચુંટણીમાંમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’…
Read More » -
સુરત
ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વીંગે મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરની મુલાકાત લીધી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીના નેજા હેઠળ ચેમ્બરના લેડીઝ વીંગના ચેરપર્સન મનિષાબેન…
Read More »