Divya Gujarati Online
-
બિઝનેસ
હેલ્ધી લાઇફ એગ્રીટેક લિમિટેડે બેંગલુરુમાં ઉત્પાદન સુવિધા સ્થાપવાની જાહેરાત કરી
બેંગ્લોર, કર્ણાટક, ભારત:- હેલ્ધી લાઈફ એગ્રીટેક લિમિટેડને ઓબેદનાહલ્લી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, સેટેલાઈટ રીંગ રોડ, બેંગ્લોર, કર્ણાટક ખાતે સંપૂર્ણ સંકલિત, આધુનિક અને…
Read More » -
બિઝનેસ
કેશ ફ્રી પેમેન્ટ્સે સુરતમાં અફિલિયેટ પાર્ટનર પ્રોગ્રામ લોન્ચ કર્યો
સુરત, ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને એપીઆઈ બેંકિંગ પ્લેટ ફોર્મ કેશ ફ્રી પેમેન્ટ્સે સુરતમાં એક કાર્યક્રમમાં તેના અફિલિયેટ પાર્ટનર પ્રોગ્રામના લોન્ચિંગની…
Read More » -
એજ્યુકેશન
AMNS ઇન્ટરનેશનલ સ્કૂલે પર્યાવરણીય સ્થિરતાના સંદેશ સાથે વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરી
હજીરા –સુરત, ડિસેમ્બર24, 2024: AMNS ઈન્ટરનેશનલ સ્કૂલેધોરણ 5 થી12 ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કર્યુ હતું. જેમાં રમતગમતની પ્રતિભા…
Read More » -
ગુજરાત
ટેક એક્સ્પો ગુજરાત 2024માં ટેકનોલોજી અને નવીનતાની ઉજવણી
24 ડિસેમ્બર 2024, અમદાવાદ: ગુજરાતના અગ્રણી ટેક એક્ઝિબિશન એવા ટેક એક્સ્પો ગુજરાત 2024માં ઉદ્યોગસાહસિકો, અગ્રણી લિડર્સ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને પોલીસીમેકર્સ…
Read More » -
સુરત
સુરતમાં પંડિત પ્રદીપ મિશ્રા સિહોર વાલે ના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથા માટે તડામાર તૈયારી
સુરત : શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી સુપ્રસિદ્ધ કથા વ્યાસ…
Read More » -
બિઝનેસ
ટાટા પ્રોજેક્ટ્સે બાંધકામ કામદારો માટે શરૂ કરી કૌશલ્ય વિકાસ પહેલ
સુરત. તા. ૨૪ ડીસેમ્બર ૨૦૨૪ : ટાટા પ્રોજેક્ટ્સે પોતાના કાર્યબળને સશક્ત બનાવવા અને બાંધકામ ઉદ્યોગમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી…
Read More » -
એજ્યુકેશન
12માં દ્વિવાર્ષિક ‘સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝા’માં પ્રતિભા, ટીમવર્ક અને વિજયની ભવ્ય ઉજવણી
અમદાબાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ દ્વારા 12માં દ્વિવાર્ષિક સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોટ્સ ડેની વાઇબ્રન્ટ થીમ “લક્ષ્યઃધ્યેય, મહત્વાકાંક્ષા અને…
Read More » -
બિઝનેસ
અદાણી ફાઉન્ડેશન, ખેતીવાડી વિભાગ અને આગાખાન નેત્રંગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી
દહેજ, ભરુચ: રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી દરવર્ષે અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણી બે…
Read More » -
ગુજરાત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલીતાણા તીર્થ જય તલેટીની પૂજા તથા જૈનાચાર્ય આગમોદ્ધારક પૂ. સાગરજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરાયું
પાલીતાણા : કરોડ જૈનોની આસ્થાનું ધામ પાલીતાણા તીર્થમાં 18 ડીસેમ્બર બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન આનંદકારી બન્યું હતું. શત્રુંજય…
Read More » -
ધર્મ દર્શન
આદિનાથ હેલ્થ કેર દ્વારા ૨૪મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા મહાવિદેહ ધામ ખાતે શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આદિનાથ હેલ્થ કેર દ્વારા ૨૪મા રક્તદાન…
Read More »