સુરત: ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમ્મસ બીચ વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૬.૦૦ થી તા.૦૭/૦૬/૨૦૨૪ ના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
Read Next
14 hours ago
નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાર્યું
14 hours ago
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ એવોર્ડ પ્રાપ્ત થયો
14 hours ago
સુરત ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા અઢી મહિનામાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી
2 days ago
અદાણી ફાઉન્ડેશન દ્વારા કામધેનુ કાર્યક્રમ અંતર્ગત ૬૦૦૦ પશુઓનું રસીકરણ થયું
2 days ago
નવી દિલ્હી ખાતે DGVCLને ‘સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓફ ધ યર’ના એવોર્ડથી સન્માનિત કરાઈ
Subscribe to our mailing list to get the new updates!
Related Articles
Check Also
Close