#surat
-
સુરત
કોલેજમાં મેળવેલા જ્ઞાનનો સ્વ માટે નહીં, રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગ કરજો – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
સુરત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે…
Read More » -
બિઝનેસ
ચેમ્બર ઓફ કોમર્સના ‘ઉદ્યોગ– ર૦ર૪’ પ્રદર્શનને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે…
Read More » -
સ્પોર્ટ્સ
સર્જન કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કબીર ઈલેવન વિજેતા
સુરતઃ બારડોલી ખાતે સર્વોદય ટ્રસ્ટ સુરત દ્વારા સર્જન કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવેલ હતુ ,જેમા જુદી જુદી 8…
Read More » -
એજ્યુકેશન
શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો
સુરતઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે શાળા નં 47 નવાગામ સુરત ખાતે તા 23-02-2024 ના રોજ “વાર્ષિકોત્સવ”…
Read More » -
એજ્યુકેશન
રેડ & વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બે દિવસીય ‘સ્પોર્ટ્સ ફેસ્ટ-2024’ યોજાયો
સુરત: રેડ & વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તા.22 અને 23 ના રોજ શહેરના પાસોદરા વિસ્તાર ખાતે આવેલ દેવ વિલા…
Read More » -
ધર્મ દર્શન
વેસુ સ્થિત શ્રી મહાવિદેહધામમાં કાષ્ઠમય મંદિરોની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહધામમાં જૈનાચાર્ય પૂ. કુલચંદ્ર સૂરિજી મહારાજાના સોહામણા સાન્નિધ્યમાં ૯૦૦થી અધિક આચાર્ય ભગવંતો, પન્યાસજી ભગવંતો, શ્રમણો અને…
Read More » -
સુરત
સુરતના સુવાલી દરિયા કિનારે ૨૪, ૨૫મી ફેબ્રુઆરીએ બે દિવસીય ‘બીચ ફેસ્ટિવલ-૨૦૨૪’ના આયોજન
સુરતઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા…
Read More » -
નેશનલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જનતાને આપશે 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે, અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે…
Read More » -
ધર્મ દર્શન
મહાવિદેહ ધામ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય શોભા યાત્રા યોજાઈ
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહ ધામમાં આ. કુલચન્દ્રસુરિજી મહારાજાની પાવન નિશ્રામાં પરમાત્મા પાર્શ્વનાથ અને દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી…
Read More » -
ધર્મ દર્શન
800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ મહાવિદેહધામ ખાતે આ. ફુલચન્દ્રસૂરિજી મહારાજ આદિ 800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાઈ…
Read More »