#surat
-
સુરત
લેન્ડ ગ્રેબરો સામે સુરત જિલ્લા વહીવટી તંત્રની લાલ આંખ, ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે પીડિત નાગરિકો આગળ આવે
સુરત: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર-જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને…
Read More » -
એજ્યુકેશન
રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં મેળવી સિધ્ધિ
સુરત : ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રભાવશાળી પ્રદર્શન કરીને 10 મીટર પિસ્તોલ (NR) યુવા પુરૂષ વ્યક્તિગત કેટેગરીમાં સિલ્વર મેડલ…
Read More » -
સુરત
બેંગ્લોર ખાતે યોજાનાર ‘રોડ ટુ UX INDIA24’ ની પ્રી-કોન્ફરન્સ મીટ સુરતમાં યોજાઈ
સુરત: રવિવારે શહેરના પુણા-કેનાલ રોડ સ્થિત રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી તેની યોગી ચોક બ્રાન્ચ ખાતે ‘રોડ ટુ…
Read More » -
એજ્યુકેશન
નવચેતન અદાણી વિદ્યાલય ખાતે પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપ યોજાયો
હજીરા, સુરત : નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે બે દિવસીય પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપ સુમૈયાવરીયાવાના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 8ના…
Read More » -
Uncategorized
Smt. R B Shah Mahavir Hospital માં પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
સુરત : શ્રી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી છેલ્લા 45 વર્ષથી દક્ષિણ ગુજરાતના લોકોને તેની તબીબી સેવાઓ આપી રહી…
Read More » -
એજ્યુકેશન
નિલકંઠ કન્યા વિદ્યાલય ખાતે બાળકો ને જાગ્રુત કરવાના આરોગ્ય ચિત્રોનુ પ્રદર્શન યોજવામા આવ્યુ
સુરત : ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, રામપુરા, સુરતનાં ચોથા વર્ષ્ ના બી.એસસી.નર્સિંગ ના વિદ્યાર્થીઓ દ્વારા 27મી જુલાઈ શનિવારના રોજ નિલકંઠ…
Read More » -
ધર્મ દર્શન
આધ્યાત્મિકતાની શરૂઆત જિજ્ઞાસાથી થાય છેઃ આચાર્ય શ્રી જિનમણિ પ્રભાસૂરીશ્વરજી
સુરતઃ શહેરના શ્રી કુશલ કાંતિ ખરતરગચ્છ જૈન શ્રી સંઘ પાલ સ્થિત શ્રી કુશલ કાંતિ ખરતરગચ્છ ભવનમાં યુગ દિવાકર ખરતરગચ્છધિપતિ આચાર્ય…
Read More » -
સુરત
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા બેઠક મળી
સુરત મહાનગરપાલિકાની પ્રવર્તમાન વરસાદી સ્થિતિ અને પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી રહેલી કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં સુરત જિલ્લા…
Read More » -
ધર્મ દર્શન
જેનો આનંદ પ્રાપ્ત કર્યા પછી ઓછો થઈ જાય તે સંસાર છે: આચાર્ય શ્રી જિનમણિ પ્રભસૂરીશ્વરજી
સુરતઃ શહેર સ્થિત શ્રી કુશલ કાન્તિ ખરતરગચ્છ જૈન શ્રી સંઘ પાલ સ્થિત શ્રી કુશલ ક્રાંતિ ખરતરગચ્છ ભવનમાં યુગ દિવાકર ખરતરગચ્છપતિ…
Read More » -
સુરત
શહીદ જવાનોના પરિવારજનોના વિશેષ સન્માન માટે તિરંગા યાત્રા અને વિરાંજલી મહારક્તદાન શિબિર યોજાઈ
સુરતઃ કારગીલ વિજય દિવસ નિમિત્તે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી અને રોટરેક્ટ કલબ…
Read More »