#surat
-
ધર્મ દર્શન
નૂતન વર્ષનો આરંભ સેવાકીય પ્રવૃત્તિ સાથે કરતું શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ
સુરતઃ રોજિંદા હજારો ગરીબ જરૂરીયાતમંદોને ભોજન કરાવતી શહેરની સેવાકીય સંસ્થા પ.પૂ. આચાર્યસમ શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ…
Read More » -
એજ્યુકેશન
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફિએસ્ટા-8 નું શુભારંભ
સુરતઃ અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 8-એન્યુઅલ ફિએસ્ટાનું ગુજરાતના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા 3 દિવસનાં કાર્યક્રમનો શુભારંભ…
Read More » -
સુરત
સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા નિ:શુલ્ક સ્તન કેન્સર જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
સુરત: સ્તન કેન્સરની વહેલી તપાસ અને જાગૃતિને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા શનિવારે યુનિવર્સલ હોસ્પિટલમાં ફ્રી સ્તન કેન્સર…
Read More » -
સુરત
પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીનું અભિવાદન
સુરત: પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે માહિતી ખાતાના દક્ષિણ ઝોનના નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીનું સુરત માહિતી પરિવારે સ્વાગત…
Read More » -
બિઝનેસ
અડાજણ ખાતે ટીબીના ૩૦૦થી વધુ દર્દીઓને પોષણ કીટનું વિતરણ
સુરતઃ અડાજણ પરર્ફોર્મીંગ આર્ટ સેન્ટર ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં AMNS કંપનીના સહયોગથી આર.કે. એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ…
Read More » -
સુરત
મિશન મંગલમ યોજના હેઠળ દામકા શિવશક્તિ સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર
સુરત: સમાજમાં મહિલાઓ ઉન્નત મસ્તકે સન્માનભેર જીવી શકે એ માટે સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.…
Read More » -
સુરત
ગ્રે કાપડની ગાંઠોનું વજન ઓછું ન થતાં કામદારો ફરીથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
સુરત કડોદરા રોડ પર વાંકાનેડા અને અંત્રોલી ગામ ખાતે ગ્રે કાપડની ગાંઠોના ટ્રાન્સપોર્ટ ગોડાઉનો આવેલ છે. આ ટ્રાન્સપોર્ટ ગોડાઉનોમાં માલેગાંવ,…
Read More » -
ગુજરાત
હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ
સુરત: દર વર્ષની જેમ આ વર્ષે પણ હજ યાત્રાએ જનારા યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખાસ…
Read More » -
સુરત
અઠવાલાઈન્સ સ્થિત જુના પોલીસ હેડક્વાર્ટર ખાતે નિર્માણ થનાર પોલીસ કમિશ્નર કચેરી-૨નું ઈ-ખાતમુહૂર્ત કરાયું
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તથા ભારતના શાસનના ૨૩ વર્ષ પુર્ણ થવાના અવસરે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી…
Read More » -
સુરત
એક લાખ વૃક્ષારોપણ માટે ૧૨૦૦ કિલોમીટર પદયાત્રા:વિરાગ મધુમાલતીનો અવિરત પ્રયાસ
સુરતઃ પ્રત્યેક લોકોમાં પર્યાવરણની જાળવણી અને જાગૃતિના આવે તેવા હેતુ સાથે સંગીતકાર અને ગ્રિનીચ બુક ઓફ રેકોર્ડ્સના પાંચ વખતના વિજેતા…
Read More »