#surat
-
સુરત
સુરત ખાતે યુનિફોર્મ સિવિલ કોડ સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી
સુરત : રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરતા પહેલા લોકોના મંતવ્યો અને સલાહ, સૂચન જાણવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના…
Read More » -
સુરત
૯૬ મી ઐતિહાસિક “દાંડી યાત્રા”ની સાયકલ રેલી વાંઝ થી કસ્બાપાર વિદ્યાલય પહોંચી
સુરતઃ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ૯૬ મી ઐતિહાસિક દાંડી યાત્રાના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી સુધી આયોજીત સાયકલ રેલીમાં ૫૦ થી…
Read More » -
સુરત
જિજ્ઞેશ પાટીલે પોતાના ૩૮માં જન્મદિનની સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરી
સુરતઃ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ અને ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો.ના ઉપપ્રમુખ જિજ્ઞેશ પાટીલે પોતાના ૩૮માં જન્મદિનની સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી…
Read More » -
સુરત
સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તા.૬ થી ૧૦ એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરોને જોવા, જાણવા…
Read More » -
સુરત
PMJAY કાર્ડિયોલોજી પેકેજોમાં તાત્કાલિક સુધારો કરવાની માંગણી
સુરત સહિત ગુજરાતભરની ખાનગી હોસ્પિટલોમાં આગામી ૧થી ૭ એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની…
Read More » -
સુરત
વેસુ અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન
સુરત, એપ્રિલ 1: આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ…
Read More » -
સુરત
ટી એમ પટેલ ઇન્ટરેશનલ સ્કૂલના બાળકોને બેકરી શોપની મુલાકાત એ લઈ જવાયા
સુરત: સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના નર્સરીના વિદ્યાર્થીઓને શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ સંતોષ બેકરીમાં મુલાકાત અર્થે લઈ…
Read More » -
સુરત
બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ આપણા માટે લઈને આવ્યું છે આઈવીએફમાં અદ્યતન ટેક્નોલોજી- ડો. આશિતા જૈન
સુરતઃ બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ, સુરત, અડાજણ એરિયા માં એલ પી સવાણી સર્કલ પાસે, મંગલદીપ કોમ્પ્લેક્સ માં છેલ્લા ૧ વર્ષ…
Read More » -
સુરત
૧૮મી સદીમાં બનેલો ભાગળનો ઐતિહાસિક લાલ ક્લોક ટાવર સુરતના ગૌરવભર્યા ઈતિહાસનો સાક્ષી
સુરત : સુરત એક સમયે સમગ્ર ભારતનું અગ્રણી વ્યાપારી શહેર અને વિશ્વના જગપ્રસિધ્ધ બંદરોમાંનું એક ગણાતું હતું. સમગ્ર ભારતના ઈતિહાસના…
Read More » -
સુરત
અંધકારથી અજવાળા તરફ લઈ જાય છે અદાણી ફાઉન્ડેશનની નેત્રરક્ષા પહેલ
સુરત : સુરતના હજીરા નજીકના ભાંડુત ગામના ૮૦ વર્ષીય ડાહીબેન આહીર એકલવાયું જીવન જીવે છે. એમની બંને આંખે મોતિયો એકદમ…
Read More »