#surat
-
સુરત
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તારીખ 7 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા કેન્સર ની જાગૃતિ અને કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરાયું
સુરતઃ ભારત દેશમાં તારીખ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે સુરત શહેરની અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમ…
Read More » -
ધર્મ દર્શન
ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ગુરુભગવંતે ૧૩ દીક્ષાર્થીઓને ભાગવતી દીક્ષા પ્રદાન કરી
સુરતની ધર્મભૂમિ પાલ મધ્યે રોમે રોમે પરમ સ્પર્શ નગરીમાં ૫૦૦થી વધુ સંતો અને ૨૦ હજારથી વધુ માનવ મહેરામણની વચ્ચે ભક્તિયોગાચાર્ય…
Read More » -
બિઝનેસ
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની બોટ્સ્વાનાની મુલાકાત દરમિયાન ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ બોટ્સ્વાના ખાતે બિઝનેસ મુલાકાતે જશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું સુરતના જાણીતા ઉદ્યોગપતિઓ સાથેનું બિઝનેસ પ્રતિનિધિ મંડળ આગામી તા. ૧૧થી ૧૪…
Read More » -
સુરત
૧૪ વર્ષથી ટ્રાયસિકલથી વંચિત દિવ્યાંગજન ભગવતીલાલ દરજીને ટ્રાયસિકલ અર્પણ કરાઈ
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના કાર્યાલય દ્વારા ૧૪ વર્ષથી ટ્રાયસિકલથી વંચિત એવા એક દિવ્યાંગજન ભગવતીલાલ દરજીને ટ્રાયસિકલ અર્પણ કરાઈ…
Read More » -
ધર્મ દર્શન
૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષાની વર્ષીદાનયાત્રામાં પાલના રાજમાર્ગો પર ભક્તોની ભીડ જામી
સુરત : રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ચાલી રહેલી ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષાની વર્ષીદાનયાત્રામાં પાલના રાજમાર્ગો પર ભક્તોની ભીડ…
Read More » -
ધર્મ દર્શન
રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષા ઉત્સવનો પ્રારંભ થયો
સુરત : રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષા ઉત્સવનો પ્રારંભ થયો ચાર-ચાર મહિનાની સ્થિરતા બાદ ચાતુર્માસ…
Read More » -
ધર્મ દર્શન
સુરતમાં ફરી દીક્ષા મહોત્સવની મૌસમ: 13 દીક્ષાર્થીઓ સામુહિક સંયમ માર્ગે પ્રયાણ કરશે
સુરત : ચાતુર્માસ પૂર્ણ થતા સુરતમાં ફરી એકવાર દીક્ષાનો દુંદુભીનાદ ગાજી ઉઠ્યો છે. સુરત વિક્રમ સંવતના નવલા વર્ષે દીક્ષાના રંગે…
Read More » -
સુરત
SIR મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક
સુરત: મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ.સૌરભ…
Read More » -
ધર્મ દર્શન
ભિક્ષૂકો માટે ખાસ મિષ્ટાન સાથેનું ભોજન અને સાથે કીટ આપવામાં આવી
સુરત : “ગોપાષ્ટમી” નિમિત્તે ગોપીપુરામાં આવેલ યુગ પ્રધાન આચર્યસમ પરમ પૂજ્ય શ્રી ચન્દ્રશેખરવીજયજી મ સા પ્રેરિત અને શ્રી સહસ્ત્રફના પાર્શ્વનાથ…
Read More » -
સુરત
ટી.એન્ડ ટી.વી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી
સુરત : ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ -રાષ્ટ્રીય એકતા દિવસ, જેને રાષ્ટ્રીય એકતા દિવસ ઓળખવામાં આવે છે, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ…
Read More »