#surat
-
સુરત
સચિન જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ૨૬ કર્મચારી દાઝ્યા
સુરત : સચીન જીઆઈડીસીમાં આવેલ ઍથર ઈન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેટકરીïના સ્ટોરેજ ટેન્કમાં મોડીરાત્રે વિસ્ફોટ સાથે ભીષïણ આગ ફાટી નિકળતા ભારે…
Read More » -
સુરત
ચેન્નાઈ કારની ડીલીવરી નહી કરી વેસુના વેપારી સાથે ઠગાઈ
સુરત : વેસુ ઍસ.ડી.જૈન સ્કુલ પાસે રહેતા અને ડીજીટલ પ્રિન્ટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડઍ તેન મિત્રની રૂપિયા ૮ લાખની મારૂતી…
Read More » -
સુરત
ચેમ્બર ઓફ કોમર્સે મિશન ૮૪ અંતર્ગત દુબઇ ખાતે કેસીઆઇ ગૃપની સાથે મિટીંગ કરી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી SGCCI ગ્લોબલ કનેકટ…
Read More » -
સુરત
યશોકૃપા નગરી બલર ફાર્મ વેસુ ખાતે ૨૩ દીક્ષાનું ત્રિદિવસીય ભવ્ય આયોજન
સુરત શહેરના વેસુ વિસ્તારમાં પ પૂ. ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજય સુરિશ્વરજી મ.સા. તેમજ પદ્મવિભૂષણ સરસ્વતીનંદન પ. પૂ. આ શ્રી રત્નસુંદર સુરિશ્વરજી…
Read More » -
સુરત
ભારત સરકાર ૨૦૪૭માં વિકસીત ભારતના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છેઃ દર્શનાબેન જરદોશ
સુરતઃ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સરસાણા સ્થિત પ્લેટેનિયમ…
Read More » -
ધર્મ દર્શન
સુરતમાં સૌપ્રથમવાર 51 તુલસી વિવાહ અને સામૂહિક 51 એકાદશી ઉદ્યાપનનું આયોજન કરવામાં આવ્યું
સુરત : કારતક માસની શુક્લ પક્ષ એકાદશી નિમિત્તે મહેંદીપુર બાલાજી પ્રાંગણ, ન્યુ સિટીલાઈટ રોડ ખાતે 23મી નવેમ્બરને ગુરુવારના રોજ સવારે…
Read More » -
બિઝનેસ
ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગ કમિશ્નર સાથે ઉદ્યોગકારોની મિટીંગ મળી, ઉદ્યોગકારો દ્વારા વિવિધ રજૂઆતો કરાઇ
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. રર નવેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૩૦ કલાકે સંહતિ,…
Read More » -
સુરત
AM/NS Indiaએ નવા કોર્પોરેટ બ્રાન્ડ અભિયાનની શરૂઆત કરી
સુરત – હજીરા, નવેમ્બર 22, 2023: વિશ્વના બે પ્રખ્યાત અને અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ,…
Read More » -
ધર્મ દર્શન
જૈન ધર્મની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથેનું અનોખુ કાર્ય દિક્ષાર્થીઓ ના હાથે “બેઠુ વર્ષીદાન” કરાયું
સુરત : જૈન ધર્મમાં જ્યારે કોઇપણ આત્મા સંસારને છોડી, સંયમ જીવનને પ્રાપ્ત કરે એટલે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા…
Read More » -
ધર્મ દર્શન
બે દિવસીય સમૂહ એકાદશી ઉદ્યાપન અને તુલસી વિવાહનું આયોજન
સુરત : સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલા સુરત શહેરના ન્યુ સિટી લાઇટ મેહંદીપુર બાલાજી મંદિરમાં સામૂહિક એકાદશી ઉદ્યાપન અને તુલસી વિવાહનો…
Read More »