હેલ્થ
-
સુરત શહેરમાં વિવિધ બ્લડ બેન્કમાં વર્ષે ૧ લાખથી વધુ રક્તદાતાઓનું સ્વૈચ્છિક રક્તદાન
સુરતઃ આજે ૧લી ઓક્ટોબર એટલે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ. ટ્રાન્સફ્યુઝન મેડિસિનના પિતા પ્રો.જય ગોપાલ જોલીના જન્મ દિવસે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન…
Read More » -
સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર બે બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી
સુરત: રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર…
Read More » -
ભારતમાં આંખની સુરક્ષા અને સંભાળના ક્ષેત્રમાં આગામી ૫ વર્ષમાં વાર્ષિક ૧૨ ટકાના વિકાસ દરની સંભાવના
સુરત 30 મી સપ્ટેમ્બર, 2023 : સુરતમાં હવે ડૉ. સચદેવ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ આંખની સંભાળ અને સારવારનું નવું પ્રકરણ આલેખશે.…
Read More » -
વનસાસી કલ્યાણ પરીષદ દ્વારા છોટાઉદેપુર જિલ્લાનાં અંતરીયાળ વનવાસી ક્ષેત્રમાં યોજાઇ ચિકીત્સા શિબીર
જૂનાગઢ તા. ૨૦, ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ જૂનાગઢ એકમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાનાં સાલોજ અને નસવાડી તાલુકાનાં ધામેશીયા ગામોએ ચિકિત્સા…
Read More » -
શહેરના ખ્યાતનામ કોસ્મેટોલોજિસ્ટ ડૉ સુરભી પટકીને કોસ્મેટોલોજીમાં શ્રેષ્ઠતા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો
સુરત : હાલના સમયમાં લોકો તેમના દેખાવ પ્રત્યે વધુ જાગ્રત બની રહ્યા છે, જેમ કે સ્કિન કોસ્મેટોલોજી, ટ્રાઇકોલોજી, હેર ટ્રાન્સપ્લાન્ટ,…
Read More » -
અડાજણ ખાતે જિલ્લા કક્ષાની ‘શ્રી અન્ન'(મિલેટ્સ) વાનગી સ્પર્ધા યોજાઈ
સુરત: મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના આઈ.સી.ડી.એસ અને આર્સેલર મિત્તલ એન્ડ નિપોન સ્ટીલ (AMNS)ના સંયુક્ત ઉપક્રમે અડાજણના ડૉ.આંબેડકર વનવાસી કલ્યાણ…
Read More » -
સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા સિંગણપોરની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે બની પ્રાણવાહિની
સુરત: સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા સુરતના સિંગણપોર વિસ્તારની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે પ્રાણવાહિની બની હતી. સગર્ભા મહિલા ઘરેથી ચાલીને…
Read More » -
ચેમ્બર દ્વારા ‘ધંધાકીય વાતાવરણ માટે યોગા અને ધ્યાન કઇ રીતે મદદરૂપ થઇ શકે ?’ તેના વિષે વર્કશોપ યોજાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ધંધાકીય વાતાવરણ માટે યોગા અને ધ્યાન…
Read More » -
૨૧ જૂન- ‘વિશ્વ યોગ દિવસ’: શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો પર્યાય એટલે ‘યોગ’
સુરત : ભારતીય સંસ્કૃતિની વિશ્વને અણમોલ ભેટ એવી યોગવિદ્યાના સન્માનમાં સમગ્ર વિશ્વમાં તા.૨૧ જૂનને-વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે.…
Read More »