સુરત
-
ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે કરિયર એક્સ્પો-2023નું આયોજન
સુરત : ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન, ભગવાન મહાવીર યુનિવર્સિટી અને રોજગાર વિનિમય કચેરી સુરત દ્વારા કરિયર એક્સ્પો-2023નું આયોજન કરવામાં આવ્યું…
Read More » -
યુવાઓ, ઉદ્યોગ સાહસિક બની શકે તેમજ ઉદ્યોગોને સ્કીલ્ડ કર્મચારીઓ મળી શકે તે હેતુથી SGCCI વિદ્યાદીપ સ્કીલ એકવીઝીશન સેન્ટરનો શુભારંભ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૩૦ જૂન, ર૦ર૩ ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે…
Read More » -
લંડનના ડેપ્યુટી હાઈ કમિશનરે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી હતી
સુરત, શનિવારે બ્રિટિશ સરકારના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીફન હોકિંગે પાંડેસરા ખાતે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી હતી. તેમની સાથે બ્રિટિશ હાઈ…
Read More » -
સેવાનો અનોખો સંકલ્પ: સામાજિક અગ્રણીએ સિવિલના ૫૫૧ સફાઈકર્મીઓને છત્રી વિતરણ કરી
સુરત: સામાજિક અગ્રણી કલ્પેશભાઈ મહેતાએ સ્વર્ગસ્થ પિતાશ્રીની માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ ના ૫૫૧ કર્મચારીઓને છત્રી વિતરણ…
Read More » -
ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટરના વધુ વિકાસ માટે ગુજરાત સરકારે રૂપિયા ર૪ કરોડ મંજૂર કર્યા : હર્ષભાઇ સંઘવી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮૩મો પદગ્રહણ સમારોહ રવિવાર, તા. ૦ર જુલાઇ ર૦ર૩ ના રોજ સવારે…
Read More » -
પાંચ દેશોના કોન્સુલ જનરલ અને સુરતના ઉદ્યોગકારો વચ્ચે સંવાદ યોજાયો
સુરતઃ ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં પધારનાર ઇન્ડોનેશિયા, ઇથોપિયા, વિયેતનામ, યુકે સહિતના એશિયન રાષ્ટ્રોના એમ્બેસેડર તથા કોન્સુલ જનરલ સાથે ઉદ્યોગકારોનું…
Read More » -
ચેમ્બર ઓફ કોમર્સ અને અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આઇપીઓપ્રિન્યોર્સ ર.૦ યોજાઇ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. ર૪ જૂન ર૦ર૩…
Read More » -
યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સુરત ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશનનું ઉદ્ઘાટન
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં શુક્રવાર સાંજે 5:30 કલાકે સુરત ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશન સંગઠન ના ઉદ્ઘાટન…
Read More » -
બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ લોકોને જીવતદાન
સુરતઃ તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ…
Read More » -
સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માંથી ૩૫૦ કિલોનો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો જથ્થો મળી આવ્યો
સુરતઃ સુરત જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માં રેડ કરતા ૩૫૦ કિલો(અંદાજિત કિ. રૂ.૨૦૭૨)નો નીમકોટેડયુકત…
Read More »