સુરત
-
સીટેક્ષ એક્ષ્પો– ર૦ર૪’ને જબરજસ્ત પ્રતિસાદ, બે દિવસમાં ૧૪ હજારથી વધુ બાયર્સ અને વિઝીટર્સે મુલાકાત લીધી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત…
Read More » -
સુરતમાં ભાઈગીરીને કોઈ સ્થાન નથી: ‘ભાઈ’ને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
સુરતઃ નાગરિકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે સુરત શહેર પોલીસ છેલ્લા બે વર્ષથી વ્યાજખોરો વિરૂધ્ધ અભિયાન ચલાવી રહી છે. જે…
Read More » -
ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ટેક્ષ્ટાઇલ અગત્યનું સેકટર છે : મંત્રી પબિત્રા માર્ગેરિટા
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા…
Read More » -
સુરત માં ભજન સમ્રાટ અનુપ જલોટા દ્વારા ભજન સંધ્યાનું આયોજન
સુરતના જાણીતા ટેક્સ્ટાઇલ ઉદ્યોગપતિ દિનેશકુમાર પાંડેએ ગુરુવારે શહેરના નવા ઘરમાં ભવ્ય ગૃહપ્રવેશ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાજકીય અને…
Read More » -
અદાણી ફાઉન્ડેશન દ્વારા નવીનીકૃત હળપતિ આવાસનું લોકાર્પણ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
હજીરા, સુરત 2૦ જુલાઈ, 2024 : અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વાંસવા ગામના હળપતિ સમુદાયને નવીનીકૃત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.…
Read More » -
ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડનું અલાયદું પીડિયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઉભું કરાયું
સુરત: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા (એન્કેફેલાઇટીસ) વાયરસના કેસો નોંધાયા છે, ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરૂપે…
Read More » -
૩.૨૭ કરોડના ખર્ચે નવનિર્મિત ‘ગુજરાત હાઉર્સિંગ બોર્ડ કનકપુર પ્રાથમિક શાળા’ના નવા મકાનનું લોકાર્પણ
સુરત મહાનગરપાલિકા વિસ્તારના ઉધના ઝોન-બી (કનકપુર) ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ‘ગુજરાત હાઉર્સિંગ બોર્ડ કનકપુર પ્રા.શાળા ક્રમાંક-૩૬૮’ના રૂા.૩.૨૭ કરોડના…
Read More » -
ત્રણ દિવસીય સુરત જ્વેલરી શો નું ઉદ્ઘાટન કરતા શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
સુરત : કતારગામ સમસ્ત પાટીદાર ભવનમાં ત્રણ દિવસીય સુરત જ્વેલરી શોનું ઉદ્ઘાટન કરતાં ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું…
Read More » -
ભાજપ ના ધારાસભ્યો નો આંતરિક વિખવાદ ને કારણે પ્રજા પિસાઈ રહી છે : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
સુરત : ગઈકાલે ભાજપના વરાછા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુમાર કાનાણીએ “સરથાણા ઝોનમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે” એ પ્રકારનું…
Read More » -
૧૦૮ ઈમરજન્સી એર એમ્બ્યુલન્સ દ્વારા ૭૧ વર્ષીય દર્દીને મળી તાત્કાલિક મદદ
સુરત: રાજય સરકાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ વર્ષ દહાડે હજારો જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં દાખલ કરીને નવજીવન આપવાનું ઉમદા કાર્ય કરી…
Read More »