સુરત
-
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે ૮ દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલની ભેટ આપી
સુરત: કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે સુરત ખાતે આજે દેશમાં સૌપ્રથમવાર એક સાથે ૮ દિવ્યાંગજનોને ઈલેક્ટ્રિક ટ્રાઈસિકલની ભેટ આપી હતી. સુરતના…
Read More » -
માલધારીનાં વેશમાં આરોપીઓને દબોચ્યા: રાજસ્થાનની ધરતી પર વરાછા પોલીસનું ગુપ્ત મિશન
સુરત: રાજસ્થાનની ધરતી પર વરાછા પોલીસે માલધારીના વેશમાં ગુપ્ત મિશન હાથ ધરી આંગડીયા ચોરીના બે આરોપીઓને રૂ.૧૫.૫૬ લાખના હીરાના મુદ્દામાલ…
Read More » -
શ્રી બી. ડી. મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિષ્ણાત હ્રદયરોગ તથા સંબંધિત ટીમ દ્વારા સમયસૂચક અને કુશળ હસ્તક્ષેપથી જોખમમાંથી અદ્ભુત બચાવ
સુરત : શ્રી બી. ડી. મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શનિવાર, ૨૮ જૂન ૨૦૨૫ના રોજ સાંજે લગભગ ૬:૩૦ વાગ્યે ૨૮…
Read More » -
સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર
સુરત: સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે.…
Read More » -
રક્તદાન ક્ષેત્રે એક અનોખો કાર્યક્રમ “રક્ત જીવન ઉત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો
સુરત : શ્રી ગણપતિશંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ રક્તદાન ક્ષેત્રે એક અનોખો કાર્યક્રમ “રક્ત જીવન ઉત્સવ” સુરત અડાજન ખાતે…
Read More » -
વિરેશ તરસરીયાએ 32મો જન્મદિવસ અનાથ દીકરીઓ સાથે ઉજવ્યો
સુરત: સુરતના યુવા ઉદ્યોગપતિ વિરેશ તરસરીયાએ પોતાના 32મા જન્મદિવસે સામાજિક જવાબદારી સાથે અનોખી ઉજવણી કરી. તેમણે વર્ષ 2018માં કતારગામ વિસ્તારમાં…
Read More » -
મુકતા A2 સિનેમાએ બાલાજી શાળા ફોર મેન્ટલી ચેલેન્જ્ડ અને માનવ કલ્યાણ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્ક્રીનિંગ સાથે સિનેમાના માધ્યમથી ખુશી ફેલાવી
નવસારી, 25 જૂન 2025: સિનેમાના માધ્યમથી સમાજ માટે કંઇક કરવાના પોતાના સતત પ્રયાસો હેઠળ, મુકતા A2 સિનેમાએ પોતાના MA2 નવસારી…
Read More » -
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫: રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે
સુરત: દરેક બાળકને શિક્ષણની સમાન તક આપવાના ઉદ્દેશથી રાજ્યભરમાં વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરત…
Read More » -
‘સંવિધાન હત્યા દિવસ-૨૦૨૫’ નિમિત્તે સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
સુરતઃ ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય સમાન કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણ થયા છે, જે સંદર્ભે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી…
Read More » -
સુરત જિલ્લાના ૬૨ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૧૭ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીમાં ૯૫,૫૬૭ મતદારોએ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
સુરત: સુરત જિલ્લાના ૦૯ તાલુકામાં કુલ ૬૨ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૧૭ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીમાં ૯૫,૫૬૭ મતદારોએ મતાધિકારનો…
Read More »