સુરત
-
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તારીખ 7 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા કેન્સર ની જાગૃતિ અને કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરાયું
સુરતઃ ભારત દેશમાં તારીખ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે સુરત શહેરની અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમ…
Read More » -
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની બોટ્સ્વાનાની મુલાકાત દરમિયાન ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ બોટ્સ્વાના ખાતે બિઝનેસ મુલાકાતે જશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું સુરતના જાણીતા ઉદ્યોગપતિઓ સાથેનું બિઝનેસ પ્રતિનિધિ મંડળ આગામી તા. ૧૧થી ૧૪…
Read More » -
સુરત એરપોર્ટ પર ‘વંદે માતરમ્’ના મૂળ સ્વરૂપનું સમૂહગાન
સુરત હવાઈમથક ખાતે ભારતના રાષ્ટ્રીય ગાન “વંદે માતરમ”ની ૧૫૦મી વર્ષગાંઠની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં CISFના અધિકારીઓ/કર્મચારીઓ, એરપોર્ટ સ્ટાફ,…
Read More » -
૧૪ વર્ષથી ટ્રાયસિકલથી વંચિત દિવ્યાંગજન ભગવતીલાલ દરજીને ટ્રાયસિકલ અર્પણ કરાઈ
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના કાર્યાલય દ્વારા ૧૪ વર્ષથી ટ્રાયસિકલથી વંચિત એવા એક દિવ્યાંગજન ભગવતીલાલ દરજીને ટ્રાયસિકલ અર્પણ કરાઈ…
Read More » -
હજીરા પોર્ટ દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ઉદયમાન મલ્ટી-પ્રોડક્ટ કોમર્શિયલ પોર્ટ
અદાણી હજીરા પોર્ટ, જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક…
Read More » -
SIR મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક
સુરત: મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ.સૌરભ…
Read More » -
અદાણી ફાઉન્ડેશન દ્વારા svnmના સહયોગથી યોજાયેલા આંખ ચકાસણી કેમ્પથી સુરત જિલ્લાના ગ્રામ્ય સમુદાયને મળી નવી દ્રષ્ટિ
સુરત : એક સર્વે મુજબ ભારતના ૬૨ ટકા અંધત્વના કેસમાં સારવાર ન કરાયેલ મોતીયા કારણભૂત છે એવું જણાયું છે. ગ્રામ્ય…
Read More » -
ટી.એન્ડ ટી.વી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી
સુરત : ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ -રાષ્ટ્રીય એકતા દિવસ, જેને રાષ્ટ્રીય એકતા દિવસ ઓળખવામાં આવે છે, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ…
Read More » -
સુરત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે ‘રાષ્ટ્રીય એકતા રન’ યોજાઈ
સુરતઃ દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ- ૩૧મી ઓકટોબરે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકારિત…
Read More »
