સુરત
-
AM/NS India હજીરાની CSP મિલે 41 મિલિયન ટનના ઉત્પાદન સાથે ઉત્પાદકતામાં નવા માપદંડ સ્થાપિત કર્યા
હજીરા-સુરત, એપ્રિલ 06, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India), જે આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલનું સંયુક્ત સાહસ છે, એ હજીરામાં…
Read More » -
ગોપીપુરા: ભક્તિ, સંસ્કૃતિ અને ઇતિહાસનું તીર્થસ્થાન ફરી જીવંત કરવા જૈન સમાજની નેમ, ઉર્જા ભૂમિના ઉદ્ઘાટન માટે દાનની સરવાણી વહી
સુરત: સુરત શહેરનું ગૌરવ ગણાતું ગોપીપુરા માત્ર એક વિસ્તાર નહીં, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ અને ઇતિહાસની જીવંત ધરોહર તરીકે ઓળખાય છે.…
Read More » -
માંડવીની દીકરીએ રાષ્ટ્રીય ફલક પર મેળવી સિદ્ધિ: ‘ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સ-૨૦૨૬’માં મયુરી ગામીતે લાંબી કૂદમાં મેળવ્યો કાંસ્ય ચંદ્રક
સુરત: છત્તીસગઢમાં તાજેતરમાં સંપન્ન થયેલા રાષ્ટ્રીય સ્તરના ‘ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સ-૨૦૨૬’માં સુરત જિલ્લાના માંડવી તાલુકાના વરજાખણ ગામની ખેલાડી મયુરી ગામીતે…
Read More » -
ઉદ્યોગોને ગેસ સપ્લાય અને કારીગરોને સરળતાથી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
સુરતઃ ઉદ્યોગોને ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા તથા કારીગરોને ગેસ સિલિન્ડર સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર શનિવાર, તા. ૪ એપ્રિલ, ર૦ર૬ના…
Read More » -
અદાણી હઝીરા પોર્ટમાં 55મો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને સપ્તાહની ઉજવણી
હઝીરા, સુરત : અદાણી હઝીરા પોર્ટ લિમિટેડ (AHPL) દ્વારા 55મો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ 2026 ઉત્સાહપૂર્વક ઉજવાયો.…
Read More » -
શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય
સુરત : કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ઉર્જાનૂર સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં…
Read More » -
સુરતમાં “શ્રી શ્યામ ચલે નનિહાલ” કીર્તન સંધ્યા સાથે કલેશ્વરી ધામના પુનર્જાગરણનો મહાસંકલ્પ
સુરત: મહીસાગર જિલ્લાના અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું પ્રાચીન અને પવિત્ર માં કલેશ્વરી માતા મંદિર પરિસર હવે તેના ઐતિહાસિક પુનર્જાગરણ તરફ…
Read More » -
સુરત જિલ્લાના ઉમરપાડાના તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘પોષણ પખવાડિયા’ની ઉજવણી
ઉમરપાડા, સુરત : સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ૧૫ માર્ચથી ૩૦ માર્ચ દરમિયાન ‘પોષણ…
Read More » -
નવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજયની બેસ્ટ સરકારી હોસ્પિટલ તરીકે ગુજરાત હેલ્થકેર એકસલન્સ એવોર્ડ-૨૦૨૬” એનાયત
સુરત: અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજયની બેસ્ટ સરકારી હોસ્પિટલ તરીકે ગાંધીનગર ધ…
Read More » -
પોલીસ કમિશનર ઓફિસ સામે જૈનાચાર્યનો વિરોધ સત્યથી ઘણે ઘણે દૂર છે
સુરત વેસુ શ્રી આગમોદ્ધારક ધાનેરા ભવન જૈન સંઘમાં સંઘ સ્થાપક પૂ. પ્રવચનપ્રભાવક આચાર્ય.શ્રી સાગરચંદ્ર સાગર સૂ.મહરાજ સાહેબ. ઓળીની આરાધનાર્થ શ્રી…
Read More »