ધર્મ દર્શન
-
શરીરનો ભોગ ભોગવવા માટે નહીં, પણ સાધના કરવા માટે ઉપયોગ કરો: આચાર્ય જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ
સુરત: શ્રી શાંતિનાથ જૈન સંઘ-વેસુના આંગણે વૈરાગ્યવારિધિ પૂજ્યવાદ આચાર્યદેવ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મહારાજ વર્ષીતપ સ્પેશ્યાલિસ્ટ પૂ. આચાર્યદેવ જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ, પૂ. આચાર્યદેવ…
Read More » -
400 દીવસ ની ઉગ્ર સામૂહિક વર્ષીતપ તપશ્ચર્યા નો પ્રારંભ
સુરત : શ્રી અરિહંત પાર્ક સંઘના આંગણે પૂ. આચાર્ય દેવ શ્રી રવિરત્નસૂરીશ્વરજી મ. સા, પ્રેરક પૂ. આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરીશ્વરજી…
Read More » -
આન બાન શાન સાથે વેસુના રાજમાર્ગ પર નીકળી, દીક્ષાર્થી દેવેશની ભવ્યાતિભવ્ય વરસીદાનયાત્રા
સુરત : ૨૫ વર્ષના સંગીતકાર દેવેશ રાતડીયાની દીક્ષા હાલ સુરત જૈન સમુદાયમાં ચર્ચાનો વિષય છે. અધ્યાત્મ સમ્રાટ પ.પૂ. યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની…
Read More » -
વેસુમાં દીક્ષાર્થી દેવેશની સૂરીલી સંગીત સરગમમાં ભાવિકો ભીંજાયા
સુરત: શનિવારની ઢળતી સાંજે વેસુ વિસ્તારમાં મીઠો અને શાતા આપતો સૂરીલો વાયરો વહી રહ્યો હતો…કેમ કે વિજયાલક્ષ્મી હોલમાં સંયમના સુરોની…
Read More » -
સુરતના અતિ સંપન્ન, ધાર્મિક અને સીએ પરિવારના સંગીતકાર દેવેશ દીક્ષા લેશે
દીક્ષા યુગપ્રવર્તક વિશ્વવંદનીય મહાપુરુષ પૂ. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ત્રિપદીથી રોમેરોમ રંગાયેલા પરિવારમાં, પૂ. સૂરિશાન્તિચન્દ્ર તથા પૂ. સૂરિજિનચન્દ્રની જેના પર કૃપા…
Read More » -
હોળી ફૂલોત્સવ-2024 ની રંગારંગ ઉજવણી
સુરત: હોળીના પવિત્ર તહેવાર “હોળી ફૂલોત્સવ-2024” નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા સોમવારે સવારે 9.30 વાગ્યાથી સિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન…
Read More » -
અરિહંત પાર્ક જૈન સંઘમાં “શંત્રુજય તારો મહિમા ન્યારો’ કાર્યક્રમ યોજાયો
સુરત : સુમુલ ડેરી રોડ ખાતે આવેલ અરિહંત પાર્ક જૈન સંથમાં ફાગણ સુદી – તેરસને શનિવારેના રોજ સવારે સંગીતના સથવારે…
Read More » -
ગોપીપુરા ખાતે ગરમીની સિઝનમાં નિશુલ્ક છાસ કેન્દ્ર નો પ્રારંભ
સુરતઃ ગરમીમાં રસ્તા પર ચાલતા રાહદારીઓને સાતા મળી રહે એ હેતુસર ગરમીની સિઝનમાં ત્રણ મહિના માટે નિશુલ્ક છાસ કેન્દ્ર નો…
Read More » -
17મી માર્ચના રોજ સમસ્ત અગ્રવાલ સમાજ દ્વારા “હોળી રે રસિયા”નું આયોજન
સુરત : સમગ્ર અગ્રવાલ સમાજ દ્વારા 17 માર્ચને રવિવારે હોળી સ્નેહ મિલન સમારોહ “આજ તો અવધ મેં હોળી રે રસિયા”નું…
Read More » -
વલસાડના વાંકલ પાસે ૧૧ લાખ રુદ્રાક્ષના સવા ૧૫ ફુટનાં શિવલિંગના સાનિધ્યમાં મહાશિવરાત્રી ઉજવાશે
ધરમપુર : વલસાડ તાલુકાના વાંકલ બસ સ્ટેન્ડ પાસે, બારસોલ રોડ પર, દુલસાડ ખાતે ૧૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૧૫ ફુટનાં…
Read More »