નેશનલ
-
નવાચારનો શ્રેષ્ઠ દાખલો: ‘ચેન્જ મેકર’ IAS હરી ચંદનાને ભારતની પ્રથમ વોટ્સએપ આધારિત ફરિયાદ નિવારણ પ્રણાલી માટે સન્માન
હૈદરાબાદ (તેલંગાણા) [ભારત], 2 જાન્યુઆરી: ડિજિટલ પ્રશાસનની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લાના કલેક્ટર IAS હરી ચંદનાને પ્રજા ભવન…
Read More » -
પીએમ મોદીએ ગુવાહાટી ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
ગુવાહાતી, ૨૦ ડિસેમ્બર ૨૦૨૫: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (LGBIA) ખાતે નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું.…
Read More » -
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ
હૈદરાબાદ (તેલંગાણા) [ભારત] : સેવા વિતરણ અને ઝડપી પ્રતિભાવમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિ ચંદના…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દેવમોગરા હેલિપેડ ખાતે આગમન
રાજપીપલા : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ “જનજાતીય ગૌરવ દિવસ” ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે આદિવાસી સમુદાયના ધાર્મિક…
Read More » -
સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગાંધીનગર, 13 નવેમ્બર 2025: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની…
Read More » -
AIAL દ્વારા પાંચ વર્ષની સફળયાત્રા અને પરિવર્તનશીલ અનુભવોની ઉજવણી
અમદાવાદ, ૬ નવેમ્બર ૨૦૨૫: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના સંચાલક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) પાંચ વર્ષની સફળ…
Read More » -
વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું
નવી મુંબઈ: ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં એક મોટા સીમાચિહ્નરૂપ અને ભારતના આંતરમાળખાકીય પ્રકલ્પો પૈકીના એક અતિ મહત્વાકાંક્ષી પ્રકલ્પ નવી મુંબઈ…
Read More » -
ગુજરાત અને રાજસ્થાન પશ્ચિમ ભારતમાં એક મજબૂત ઔદ્યોગિક કોરિડોર બનાવે છે: મુખ્યમંત્રી ભજન લાલ શર્મા
જયપુર/સુરત, 8 ઓક્ટોબર, 2025: મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ આજે જણાવ્યું હતું કે, પ્રવાસી રાજસ્થાનીઓની સિદ્ધિઓ રાજ્યના લોકો, ખાસ કરીને યુવાનો…
Read More » -
ગુજરાતમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય…
Read More »
