નેશનલ
-
ગુજરાતમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય…
Read More » -
સુરત મહાનગરપાલિકાએ દેશની પ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’ લાગુ કરી
સુરતમાં પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા અને શહેરને ઈ-મોબિલિટીમાં દેશભરમાં અગ્રણી શહેર બનાવવા સુરત મહાનગરપાલિકાએ દેશની પ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ…
Read More » -
અદાણી ગ્રુપના વિઝિંજામ બંદરે ભારતને એક નવી દરિયાઈ શક્તિ તરીકે નવી ઓળખ આપી છે
તિરુવનંતપુરમ (કેરળ): અદાણી ગ્રુપનું વિઝિંજામ બંદર ભારતના દરિયાઈ ક્ષેત્રમાં એક નવી દરિયાઈ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. આ બંદરની સૌથી…
Read More » -
કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ
કોચી, 23 ઓગસ્ટ, 2025: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસની સહર્ષ જાહેરાત…
Read More » -
અદાણી સ્વાસ્થ્યસંભાળ માટે વિશ્વકક્ષાની પ્રથમ એઆઈ-ઇકોસિસ્ટમ્સ બનાવશે
મુંબઇ,૧૧ જૂલાઇ ૨૦૨૫: અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ વિશ્વભરના વિખ્યાત તબીબોને સંબોધન કરતા ભારતમાં સ્વાસ્થ્ય સંભાળ માટે ભવિષ્યની જરૂરિયાતોને…
Read More » -
અદાણી ગૃપ ઉત્તર પૂર્વ પ્રદેશમાં રુ.૧ લાખ કરોડનું રોકાણ કરશે
નવી દિલ્હી તા.૨૩ મે, ૨૦૨૫: દાયકાઓથી દેશની વિકાસ ધારાથી વંચિત રહેલા ભારતના આસામ અને વિશાળ ઉત્તર પૂર્વ ભાગ માટે વિકાસના…
Read More » -
અદાની ડિફેન્સએ ભારતમાં સ્વદેશી સબમરીન વિરોધી ગેરીલા યુધ્ધના ઉપાયો ( Sonobuoys) માટે સ્પાર્ટન સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી
અમદાવાદ, ૧૮મી મે, ૨૦૨૫: ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રની ભારતની અગ્રણી અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ એલબિટ સિસ્ટમની એક ગૃપ…
Read More » -
રાષ્ટ્રને સમર્પિત વિઝિંજામ પોર્ટ ભારતની વૈશ્વિક કાર્ગો મહત્વાકાંક્ષાઓનું પ્રવેશદ્વાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કરતાની સાથે ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવા યુગના મંગલાચરણનો આરંભ થયો છે.…
Read More » -
ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ હજીરાના દરિયાકાંઠે આવી પહોંચ્યું : જાણો યુદ્ધજહાજ ‘INS સુરત’ની વિશેષતા
સુરતઃ ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ ચોર્યાસી તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનિકોથી…
Read More » -
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ
દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે આગામી તા.૬ઠ્ઠી એપ્રિલથી ૧૧મી એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિમંડળ પોર્ટુગલ અને સ્લોવેકીયા જશે, જેમાં કેન્દ્રીય…
Read More »