ગુજરાત
-
ભરૂચ જિલ્લામાં અદાણી ડેની અનોખી ઉજવણી
ભરૂચ : દરવર્ષે અદાણી સમૂહના સ્થાપક શ્રી ગૌતમ અદાણીના જન્મદિવસને અદાણી ડે તરીકે ઉજવવામાં આવે છે. અદાણી સમૂહના કર્મચારીઓ આ…
Read More » -
મુક્તા એ2 સિનેમાઝએ વડોદરામાં તેનું પ્રથમ પ્રીમિયમ લક્ઝરી ફોર્મેટ ‘ઓપ્યુલન્સ’ લોન્ચ કર્યું
વડોદરા, ૬ જૂન ૨૦૨૫ – મુક્તા એ2 સિનેમાઝએ વડોદરામાં તેના પ્રથમ પ્રીમિયમ લક્ઝરી સિનેમા ફોર્મેટ ‘ઓપ્યુલન્સ’ નો શુભારંભ કર્યો છે,…
Read More » -
દેશનું પ્લાસ્ટિક રિસાઇક્લિંગ મોડેલ એટલે સુરત: છેલ્લા આઠ વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને પુન:ઉપયોગ કર્યો
સુરત: ‘દરેક માણસ પ્રકૃતિને માતા સમાન માનતો હોય, દરેક ઘર આગળ એક વૃક્ષ હોય, દરેક બાળક કાપડની થેલીમાં ઈકોફ્રેન્ડલી લંચબોક્સ…
Read More » -
બાળ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ અને એનજીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
સુરતઃ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજરના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં બાળ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ અને…
Read More » -
ગુસ્સામાં ઘર ત્યજી દિલ્હીથી સુરત આવી પહોંચેલી ૧૯ વર્ષની દીકરીનું માતા-પિતા સાથે પુન:મિલન કરાવતું ‘સખી’ વન સ્ટોપ સેન્ટર
સુરત: મહિધરપુરા પોલીસને મળી આવેલી ૧૯ વર્ષની ખુશી (નામ બદલેલ છે)ના વાલી-વારસો, પરિજનો ન મળી આવતા આશ્રય માટે સખી વન…
Read More » -
આસામ સરકાર દ્વારા પહેલગામ આતંકી હુમલાના પ્રત્યેક મૃતકના પરિવારને રૂ.૫ લાખની સહાયનો સંકલ્પ
સુરત : આસામના જળસંસાધન મંત્રી પિયુષ હજારિકાએ પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનેલા સુરતના મોટા વરાછાના સ્વ.શૈલેષભાઈ કળથીયાના પરિવારજનોની મુલાકાત લઈને…
Read More » -
રાજ્ય સરકારે હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું
સુરત : આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી વિષમ પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત રત્નકલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…
Read More » -
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કોસંબા રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાયું
સુરત: ભારતીય રેલ્વેને દેશની જીવનરેખા કહેવામાં આવે છે. રેલ્વે પરિવહનમાં રેલવે સ્ટેશનો શહેરની ઓળખ હોય છે. મોટાભાગના રેલવે સ્ટેશન ‘હાર્ટ…
Read More » -
ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂતની હળદરની સફળ ખેતી: હળદરના મૂલ્યવર્ધનથી લાખ્ખોની કમાણી
સુરત: ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂત મનજીભાઈ ચૌધરીએ પિતાની પરંપરાગત ખેતી અપનાવીને હળદરની ખેતીમાં સફળતા હાંસલ કરી છે. ગ્રેજ્યુએશન સુધીનો…
Read More » -
ડુમસ કેનાલ રોડ ખાતે સુરત મનપા દ્વારા રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે સાકારિત વિવિધ વિકાસકામોનું લોકાર્પણ
સુરતઃ સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં.૨૨માં ડુમસ કેનાલ રોડ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે સાકારિત…
Read More »