ગુજરાત
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને આપી રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ
સુરત : શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂ.૭૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૬૨.૪૫ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત…
Read More » -
મહેસાણાના સાંસદ હરીભાઈ પટેલે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લઈ સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે સીધો સંવાદ સાધ્યો
સુરતઃ મહેસાણાના લોકસભા સાંસદ શ્રી હરીભાઈ પટેલે તાજેતરમાં જ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઇ ચેમ્બરના…
Read More » -
સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર
સુરત: સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે.…
Read More » -
ભરૂચ જિલ્લામાં અદાણી ડેની અનોખી ઉજવણી
ભરૂચ : દરવર્ષે અદાણી સમૂહના સ્થાપક શ્રી ગૌતમ અદાણીના જન્મદિવસને અદાણી ડે તરીકે ઉજવવામાં આવે છે. અદાણી સમૂહના કર્મચારીઓ આ…
Read More » -
મુક્તા એ2 સિનેમાઝએ વડોદરામાં તેનું પ્રથમ પ્રીમિયમ લક્ઝરી ફોર્મેટ ‘ઓપ્યુલન્સ’ લોન્ચ કર્યું
વડોદરા, ૬ જૂન ૨૦૨૫ – મુક્તા એ2 સિનેમાઝએ વડોદરામાં તેના પ્રથમ પ્રીમિયમ લક્ઝરી સિનેમા ફોર્મેટ ‘ઓપ્યુલન્સ’ નો શુભારંભ કર્યો છે,…
Read More » -
દેશનું પ્લાસ્ટિક રિસાઇક્લિંગ મોડેલ એટલે સુરત: છેલ્લા આઠ વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને પુન:ઉપયોગ કર્યો
સુરત: ‘દરેક માણસ પ્રકૃતિને માતા સમાન માનતો હોય, દરેક ઘર આગળ એક વૃક્ષ હોય, દરેક બાળક કાપડની થેલીમાં ઈકોફ્રેન્ડલી લંચબોક્સ…
Read More » -
બાળ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ અને એનજીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
સુરતઃ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજરના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં બાળ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ અને…
Read More » -
ગુસ્સામાં ઘર ત્યજી દિલ્હીથી સુરત આવી પહોંચેલી ૧૯ વર્ષની દીકરીનું માતા-પિતા સાથે પુન:મિલન કરાવતું ‘સખી’ વન સ્ટોપ સેન્ટર
સુરત: મહિધરપુરા પોલીસને મળી આવેલી ૧૯ વર્ષની ખુશી (નામ બદલેલ છે)ના વાલી-વારસો, પરિજનો ન મળી આવતા આશ્રય માટે સખી વન…
Read More » -
આસામ સરકાર દ્વારા પહેલગામ આતંકી હુમલાના પ્રત્યેક મૃતકના પરિવારને રૂ.૫ લાખની સહાયનો સંકલ્પ
સુરત : આસામના જળસંસાધન મંત્રી પિયુષ હજારિકાએ પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનેલા સુરતના મોટા વરાછાના સ્વ.શૈલેષભાઈ કળથીયાના પરિવારજનોની મુલાકાત લઈને…
Read More » -
રાજ્ય સરકારે હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું
સુરત : આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી વિષમ પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત રત્નકલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…
Read More »