ગુજરાત
-
અરુણાચલ પ્રદેશ થી મુંદ્રા: ‘પેડલ ટુ પ્લાન્ટ’ અભિયાનનું વિજયી સમાપન અદાણી હાઉસમાં ઉષ્માભર્યું સ્વાગત
મુંદ્રા: અદાણી હાઉસ ખાતે અદાણી પબ્લિક સ્કૂલના બેગપાઇપર બેન્ડે ૭૫ વિદ્યાર્થીઓના ઉત્સાહી જૂથ સાથે મળીને શ્રીમતી નિશા કુમારી, શ્રી નિલેશ…
Read More » -
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની ૧૧૬મી એકઝીકયુટીવ કમિટીની મિટીંગનું શુભારંભ
સુરતઃ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની ૧૧૬મી એકઝીકયુટીવ કમિટીની મિટીંગનું માન. મુખ્યમંત્રી, ગુજરાત શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં હોટલ પાર્ક ઇન…
Read More » -
પોઈચા ખાતે રાષ્ટ્રીય યુનિટી માર્ચનું ભવ્યાતિભવ્ય સ્વાગત
રાજપીપલા : અખંડ ભારતના શિલ્પી તથા ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતના…
Read More » -
માંડવીના બલેઠી ગામની આદિમજુથની મહિલા સંગીતાબેન ચૌધરીનો ગૃહિણીથી ઉદ્યોગસાહસિક સુધીનો સફર
સુરત: સશક્ત મહિલા દ્વારા જ સશક્ત સમાજનું નિર્માણ શક્ય બને છે. ગુજરાતના આદિવાસી વિસ્તારની નારીઓએ પોતાની હિંમત, હસ્તકલા અને મહેનતના…
Read More » -
સવા બે લાખની ડાયમંડ વોચ અને ડાયમંડ જ્વેલરી ત્યજી લેશે દીક્ષા, હીરા ઉદ્યોગપતિનો 18 વર્ષીય પુત્ર સંયમના માર્ગે
સુરત: હીરાનગરી સુરત, જે ભૌતિક સંપત્તિ અને વૈભવ માટે જાણીતી છે, ત્યાંથી ત્યાગ અને વૈરાગ્યનો એક અનોખો કિસ્સો સામે આવ્યો…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દેવમોગરા હેલિપેડ ખાતે આગમન
રાજપીપલા : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ “જનજાતીય ગૌરવ દિવસ” ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે આદિવાસી સમુદાયના ધાર્મિક…
Read More » -
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને નવી દિલ્હી ખાતે ચાર રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી
નવી દિલ્હી ખાતે ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) દ્વારા આયોજિત 13th Innovation With Impact Awards સમારંભમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની…
Read More » -
સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગાંધીનગર, 13 નવેમ્બર 2025: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની…
Read More » -
ભારત પર્વ–૨૦૨૫: એકતા નગરમાં સ્વાદ, સંસ્કૃતિ અને સંગમની પ્રસરી સુગંધ
ગાંધીનગર, તા.૧૩ નવેમ્બર : ભારત એ વિવિધ સંસ્કૃતિ, ધર્મો, પરંપરાઓ, વ્યંજનો અને માન્યતાઓની ઓળખ ધરાવતો વિશાળ દેશ છે. વિશ્વભરમાં ખાનપાનની…
Read More » -
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી
સુરત : ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના…
Read More »