Divya Gujarati Online
-
એજ્યુકેશન
સખત મહેનત અને પ્રામાણિકતાથી અવરોધો પાર કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમદાવાદ : અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર (AVM) પરિસર ખાતે આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યુ. તેમણે વિદ્યાર્થીઓમાં…
Read More » -
એજ્યુકેશન
ધ રેડીયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ અડાજણમાં ૨૧મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
સુરત : ધ રેડીયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ અડાજણ ખાતે અડાજણ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી,સુરત,તેમજ G.C.E.R.T ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને…
Read More » -
સુરત
સુરતમાં એસજીએલનું નવું એક્સપિરિયન્સ સેન્ટર લોન્ચ
સુરત। વૈશ્વિક સ્તરે જાણીતી ઇન્ટરનેશનલ ડાયમંડ જ્વેલરી સર્ટિફિકેશન લેબોરેટરી એસજીએલ (સોલિટાયર જેમોલોજિકલ લેબ્સ) એ 27 સપ્ટેમ્બર, 2025ના રોજ સુરતમાં તેનું…
Read More » -
ધર્મ દર્શન
કરણી માતાનાં ૬૩૮ માં અવતરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન
સુરત : પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ડુમસ રોડ સ્થિત મંદિરમાં રાજરાજેશ્વરી જગદંબા માં કરણી નાં ૬૩૮ નાં અવતરણ દિવસે…
Read More » -
Uncategorized
અદાણી ફાઉન્ડેશનના “ફોર્ચ્યુન સુપોષણ” પ્રોજેક્ટ દ્વારા ઉમરપાડામાં રાષ્ટ્રીય પોષણ માસ ઉજવાયો
ઉમરપાડા : અદાણી ફાઉન્ડેશનની ટીમ અને સુપોષણ સંગિનીઓના સંયુક્ત આયોજન હેઠળ ઉમરપાડા તાલુકા ના ૬૮ જેટલા ગામોમાં 1 સપ્ટેમ્બર થી…
Read More » -
સુરત
વિશ્વ પ્રવાસન દિવસ : ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક સુરત શહેર
સુરતઃ દર વર્ષે ૨૭મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર પ્રવાસની ખુશીઓને નહીં, પરંતુ સંસ્કૃતિનું સંવર્ધન,…
Read More » -
ધર્મ દર્શન
શરદ રાત્રિ 2025 – આરંભ, અમદાવાદમાં પરંપરાગત રાસ ગરબાની ધમાકેદાર શરૂઆત
અમદાવાદ (ગુજરાત) [ભારત], 26 સપ્ટેમ્બર: અમદાવાદમાં નવરાત્રિની ધમાકેદાર શરૂઆત ફરી એક વાર “શરદ રાત્રિ- આરંભ ” સાથે થઈ છે. આ…
Read More » -
બિઝનેસ
સેમસંગ દ્વારા ‘AI હોમઃ ફ્યુચર લિવિંગ, નાઉ’ ભારતમાં લવાયું
મુંબઈ, ભારત, 26 સપ્ટેમ્બર, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે મુંબઈમાં બીકેસી ખાતે જિયો વર્લ્ડ…
Read More » -
બિઝનેસ
સુરતના રોકાણકારો માર્કેટની વોલેટિલિટી વચ્ચે ટાટા ફ્લેક્સી કેપ અને ટાટા મલ્ટી એસેટ ફંડ્સ તરફ ડાયવર્ટ થયા
સુરત :વિદેશી રાકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી, ક્રૂડના ભાવો અને કોર્પોરેટ કમાણીમાં વધ-ઘટ, જિઓ-પોલિટિકલ ટેન્શન સહિતના પરિબળોના કારણે છેલ્લા કેટલાક સમયથી…
Read More » -
બિઝનેસ
તહેવારો અને શીયાળાની રજાઓ પહેલાં કેરળ પર્યટન સમગ્ર ભારતમાં નવા ઉત્પાદનો, અને અનુભવો રજૂ કરશે
સુરત, 26 સપ્ટેમ્બર 2025: કેરળ પર્યટન એ તહેવારો અને શિયાળાની રજાઓની ઋતુઓ પહેલાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગને પૂર્ણ કરવા…
Read More »