Divya Gujarati Online
-
બિઝનેસ
2026 માં કરિયરને નવી દિશા આપનાર ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ
હાલના દિવસોમાં ભારત સહિત વૈશ્વિક સ્તરના અર્થતંત્રમાં ખૂબ મોટું પરિવર્તન થઈ રહ્યું છે. ભારત દેશનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી મોટું પાંચમાં…
Read More » -
એન્ટરટેઇન્મેન્ટ
“દક્ષિણ મુંબઈથી ચાલ સુધી”: મુસ્કાન બામને સોની સબ પર પુષ્પા ઇમ્પોસિબલમાં શનાયાની બોલ્ડ સફર વિશે વાત કરે છે
મુંબઈ, માર્ચ 2026: સોની સબનો લોકપ્રિય શો પુષ્પા ઇમ્પોસિબલ તેની દિલને સ્પર્શતી વાર્તાઓ અને પ્રેક્ષકોને જોડતા પાત્રો સાથે સતત દિલ…
Read More » -
બિઝનેસ
જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો
અમદાવાદ, ૨૪ માર્ચ ૨૦૨૬: વિશ્વ જળ દિવસ ૨૦૨૬ નિમિત્તે અમદાવાદના સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનના (CEE) કેમ્પસમાં પાણી સુરક્ષા પર બહુ-હિતધારક…
Read More » -
ગુજરાત
ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ
ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ…
Read More » -
બિઝનેસ
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું
હજીરા – સુરત, માર્ચ 23, 2026: આજનો દિવસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બન્યો છે, કારણ કે…
Read More » -
સુરત
ઉત્તરપ્રદેશના ૪૦ વર્ષીય બ્રેઈનડેડ માનસિંહ રાધેશ્યામ સિંહના અંગદાનથી ત્રણને મળશે નવજીવન
ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિપ્રાપ્ત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૯૧મું સફળ અંગદાન થયું છે. મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના વતની ૪૦…
Read More » -
ગુજરાત
દક્ષિણ ગુજરાતની કૃષિ ક્રાંતિનો પર્યાય ઉકાઈ ડેમ : પાંચ દાયકા પૂર્વે સૂર્યપુત્રી તાપીના કાંઠે ઉગ્યો દક્ષિણ ગુજરાતની સમૃદ્ધિનો સુરજ
પાંચ દાયકા પૂર્વે તાપી નદીના કાંઠે દક્ષિણ ગુજરાતની સમૃદ્ધિનો સુરજ ઉગ્યો હતો. પૌરાણિક માન્યતા મુજબ તાપી નદીને સૂર્યપુત્રી માનવામાં આવે…
Read More » -
સુરત
“સ્વચ્છતા હી સેવા – ૨૦૨૬” અભિયાન હેઠળ ડુમસ ખાતે ASG સુરત ખાતે વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું
સુરતઃ “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૬” રાષ્ટ્રીય સ્તરના સ્વચ્છતા અભિયાન હેઠળ, CISF યુનિટ, ASG સુરત, સ્થાનિક પોલીસ સાથે મળીને આજરોજ…
Read More » -
સુરત
૨૩ માર્ચ શહીદ દિવસ: શહીદોની સ્મૃતિમાં રત્નકલાકારોની ‘રક્તાંજલિ’
સુરત: દેશની આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચડનારા અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના અમર બલિદાનની સ્મૃતિમાં સુરતની ૧૨૭…
Read More »
