Divya Gujarati Online
-
બિઝનેસ
ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ટેક્ષ્ટાઇલ અગત્યનું સેકટર છે : મંત્રી પબિત્રા માર્ગેરિટા
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા…
Read More » -
સુરત
સુરત માં ભજન સમ્રાટ અનુપ જલોટા દ્વારા ભજન સંધ્યાનું આયોજન
સુરતના જાણીતા ટેક્સ્ટાઇલ ઉદ્યોગપતિ દિનેશકુમાર પાંડેએ ગુરુવારે શહેરના નવા ઘરમાં ભવ્ય ગૃહપ્રવેશ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાજકીય અને…
Read More » -
સુરત
અદાણી ફાઉન્ડેશન દ્વારા નવીનીકૃત હળપતિ આવાસનું લોકાર્પણ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
હજીરા, સુરત 2૦ જુલાઈ, 2024 : અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વાંસવા ગામના હળપતિ સમુદાયને નવીનીકૃત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.…
Read More » -
બિઝનેસ
સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી વોચ 7, ગેલેક્સી વોચ અલ્ટ્રા બડ્સ 3 સિરીઝ લોન્ચ
ગુરુગ્રામ, ભારત, 19મી જુલાઈ, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના નવા ગેલેક્સી બડ્સ 3, ગેલેક્સી બડ્સ…
Read More » -
સુરત
ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડનું અલાયદું પીડિયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઉભું કરાયું
સુરત: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા (એન્કેફેલાઇટીસ) વાયરસના કેસો નોંધાયા છે, ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરૂપે…
Read More » -
સુરત
૩.૨૭ કરોડના ખર્ચે નવનિર્મિત ‘ગુજરાત હાઉર્સિંગ બોર્ડ કનકપુર પ્રાથમિક શાળા’ના નવા મકાનનું લોકાર્પણ
સુરત મહાનગરપાલિકા વિસ્તારના ઉધના ઝોન-બી (કનકપુર) ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ‘ગુજરાત હાઉર્સિંગ બોર્ડ કનકપુર પ્રા.શાળા ક્રમાંક-૩૬૮’ના રૂા.૩.૨૭ કરોડના…
Read More » -
સુરત
ત્રણ દિવસીય સુરત જ્વેલરી શો નું ઉદ્ઘાટન કરતા શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
સુરત : કતારગામ સમસ્ત પાટીદાર ભવનમાં ત્રણ દિવસીય સુરત જ્વેલરી શોનું ઉદ્ઘાટન કરતાં ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું…
Read More » -
સુરત
ભાજપ ના ધારાસભ્યો નો આંતરિક વિખવાદ ને કારણે પ્રજા પિસાઈ રહી છે : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
સુરત : ગઈકાલે ભાજપના વરાછા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુમાર કાનાણીએ “સરથાણા ઝોનમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે” એ પ્રકારનું…
Read More » -
એજ્યુકેશન
શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખંગાર રાષ્ટ્રીય ઉત્કર્ષ શિક્ષક સન્માન ટ્રોફી અને પ્રમાણપત્ર તેમજ સામાજિક કાર્યકર્તા સન્માન 2024 થી સન્માનિત
સુરતઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શાળા ક્રમાંક 226 ના શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખંગાર એમને શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્યો…
Read More » -
ધર્મ દર્શન
ઉત્તમ મનુષ્ય જીવનનો ઉપયોગ શ્રેષ્ઠ ન થાય તો અધમતાથી તો ના જ થવો જોઈએ : આચાર્ય મહાશ્રમણ
સુરતઃ ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરના સંયમ વિહાર ખાતે યુગપ્રધાન આચાર્ય શ્રીમહાશ્રમણજીના દિવ્ય પ્રવચનનો સુંદર માહોલ જામ્યો છે. હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી…
Read More »