#surat
-
સુરત
મતદાન જાગૃતિ અંગે ઉદ્યોગકારો, કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
સુરત: આગામી લોકસભા ચુંટણીમાંમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’…
Read More » -
સુરત
ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વીંગે મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરની મુલાકાત લીધી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીના નેજા હેઠળ ચેમ્બરના લેડીઝ વીંગના ચેરપર્સન મનિષાબેન…
Read More » -
ધર્મ દર્શન
શરીરનો ભોગ ભોગવવા માટે નહીં, પણ સાધના કરવા માટે ઉપયોગ કરો: આચાર્ય જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ
સુરત: શ્રી શાંતિનાથ જૈન સંઘ-વેસુના આંગણે વૈરાગ્યવારિધિ પૂજ્યવાદ આચાર્યદેવ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મહારાજ વર્ષીતપ સ્પેશ્યાલિસ્ટ પૂ. આચાર્યદેવ જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ, પૂ. આચાર્યદેવ…
Read More » -
એજ્યુકેશન
અર્ચના વિદ્યા નિકેતન શાળામાં પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન
સુરતઃ કમલપાર્ક, વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા તેમજ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન…
Read More » -
સુરત
આવનાર પેઢીના ભવિષ્ય માટે ફરી એક વખત નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન બનાવવાના છે – સી.આર.પાટીલ
સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમા કાર્યકર્તા સંમેલન યોજાયુ. આ કાર્યક્રમમા રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ પ્રસાંગીક સંબોધન કર્યુ હતું. પ્રદેશ…
Read More » -
સુરત
જિજ્ઞેશ પાટીલના જન્મદિને દિવ્યાંગ દર્દીઓ માટે ૫ વ્હીલચેર, ૨ ટ્રાઈસિકલ અને ૫ વોકર ભેટ આપી
સુરતઃ ‘યુથ ફોર ગુજરાત’ના અધ્યક્ષ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસો.ના ઉપપ્રમુખશ્રી જિજ્ઞેશ પાટીલના ૩૭મા જન્મદિનની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરાઈ…
Read More » -
સુરત
પલસાણાના ગુજરાત ઈકો ટેક્સટાઈલ પાર્ક ખાતે મતદાન જાગૃતિ માટે બેઠક યોજાઈ
સુરત: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત પલસાણાના ગુજરાત ઈકો ટેક્સટાઈલ પાર્ક ખાતે ૧૬૯-બારડોલી વિધાનસભાના બીએલઓ(બુથ લેવલ ઓફિસર્સ) સાથે મતદાન જાગૃતિ અંગે…
Read More » -
સુરત
સુરત: અઠવાલાઇન્સ ખાતે મતદાન જાગૃતિ માટે ભવ્ય ‘વોકેથોન’ યોજાઈ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે, મહત્તમ લોકો નામ નોંધણી કરાવે તેવા આશયથી જિલ્લા…
Read More » -
ધર્મ દર્શન
400 દીવસ ની ઉગ્ર સામૂહિક વર્ષીતપ તપશ્ચર્યા નો પ્રારંભ
સુરત : શ્રી અરિહંત પાર્ક સંઘના આંગણે પૂ. આચાર્ય દેવ શ્રી રવિરત્નસૂરીશ્વરજી મ. સા, પ્રેરક પૂ. આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરીશ્વરજી…
Read More » -
સુરત
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે: ડો.વિકાસબેન દેસાઈ
સુરતઃ સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન ૩૭-૩૮ ડિગ્રી નોંધાઈ રહ્યું છે…
Read More »