#surat
-
સુરત
એલ.પી.સવાણી એકેડમી વેસુએ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી ઉજવણીનું આયોજન કર્યું
સુરતઃ એલ.પી.સવાણી એકેડમી વેસુએ તેના ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નવરાત્રી ઉજવણીનું તા. ૧૬-૧૦-૨૩ એઆયોજન કર્યું હતું. ઉજવણીમાં…
Read More » -
બિઝનેસ
અદાણી હજીરા પોર્ટે આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો
સુરત : અદાણી હજીરા પોર્ટ લિમિટેડે (એએચપીએલ) 13 ઓક્ટોબરે “આપત્તિ જોખમ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ” ની ઉજવણી કરી હતી. આપત્તિ…
Read More » -
સુરત
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ 370 થી વધુ વિદ્યાર્થીનીઓને બેટી પઢાવો શિષ્યવૃત્તિ એનાયત કરી
હજીરા-સુરત : વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક – આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલનું સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)…
Read More » -
સુરત
ભવિષ્યમાં ફેશન માટે કયા પ્રકારના કાપડની માંગ રહે છે તેના વિષે સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીએ રિસર્ચ કરવાની જરૂર છે : સંદીપ કપૂર
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા બુધવાર, તા. ૧૧…
Read More » -
સુરત
વડોદરા ખાતે TiECON ની પ્રથમ આવૃત્તિ “opportunities Unlimited ” ની થીમ પર યોજાશે
સુરત ૧૩ ઓક્ટોબર ૨૦૨૩ : TiE વડોદરાના પ્રેસિડેન્ટ નિલેશ શુક્લાએ જણાવ્યું હતું કે TiE (ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોર્સ) (www.tie.org) એ વૈશ્વિક…
Read More » -
સુરત
તા.૧૫મીથી સુરત અને તાપી જિલ્લાના ૧૫૦ જેટલા સુમુલ પાર્લરો અને આઉટલેટ ઉપર એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે
સુરત: નવરાત્રીના પ્રથમ નોરતે તા.૧૫મીથી સુમુલના ૧૫૦ પાર્લરો પર સુરત એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે. એ.પી.એમ.સી. અને સુમુલ ડેરી વચ્ચે આ…
Read More » -
સુરત
ચેમ્બર ઓફ કોમર્સનો મિશન ૮૪ પ્રોજેકટ આઉટ ઓફ ધી બોકસ છે : વિયેતનામના કોન્સુલ જનરલ બિન્ગ કવોન્ગ લી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા.૧૦ ઓકટોબર, ર૦ર૩ના રોજ સંહતિ, સરસાણા ખાતે SGCCI ગ્લોબલ…
Read More » -
ધર્મ દર્શન
સુરત : 14 થી 28 ઓક્ટોબર દરમિયાન રામલીલાનું આયોજન કરવામાં આવશે
સુરત : 47મો રામલીલા મહોત્સવ વેસુમાં SMCના રામલીલા ગ્રાઉન્ડ (રિલાયન્સ માર્કેટની સામે) ખાતે યોજાવા જઈ રહ્યો છે. રામલીલા વિશે માહિતી…
Read More » -
સુરત
પ્રથમવાર સુરત શહેરમાં શ્રી પંડોખર સરકારનો ભવ્ય દરબાર યોજાશે
સુરતઃ સનાતન સેવા ન્યાસ દ્વારા ( પરમ પૂજ્ય ગુરુદેવ અનંત શ્રી વિભૂષિત શ્રી ગુરુચરણજી મહારાજ) શ્રી પંડોખર સરકાર ત્રિકાલદશી મહા…
Read More » -
સુરત
વ્હોરા સમાજના 21 પ્રતિભાશાળી લોકોને ઉજાસ મુમેનીન એવોર્ડ-2023થી સમ્માનિત કરાયા
સુરત : સુરત શહેરમાંથી છેલ્લા 25 વર્ષથી ઉજાસ મેગેઝીનનું પ્રકાશન થાય છે. ઉજાસ મેગેઝીન દર વખતે તેના અલગ અલગ વિષયને…
Read More »