#gujarat
-
ગુજરાત
૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૪ : રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે
ગાંધીનગર : ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૪ની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ…
Read More » -
સુરત
અડાજણ ખાતે વિશ્વના પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શન સહ વેચાણનું ઉદ્ઘાટન
સુરત: ભારત સરકારના એન્ટરપ્રિન્ટશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીયુટ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટીઝન સહિતની ચીજવસ્તુઓ સાથે સમગ્ર ભારતમાંથી આવેલા…
Read More » -
સુરત
લેન્ડ ગ્રેબરો સામે સુરત જિલ્લા વહીવટી તંત્રની લાલ આંખ, ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે પીડિત નાગરિકો આગળ આવે
સુરત: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર-જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને…
Read More » -
ગુજરાત
૧૦૮ની અવિરત સેવા : અત્યાર સુધીમાં ૧.૬૨ કરોડ લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો
મોતના મુખમાં ઘકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઈ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત…
Read More » -
સુરત
છેલ્લા ચોવીસ કલાકમાં સુરત જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા
સુરતઃ હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર સુરત જિલ્લામાં સોમવારના સવારના ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા…
Read More » -
સુરત
સુરતમાં ભાઈગીરીને કોઈ સ્થાન નથી: ‘ભાઈ’ને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
સુરતઃ નાગરિકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે સુરત શહેર પોલીસ છેલ્લા બે વર્ષથી વ્યાજખોરો વિરૂધ્ધ અભિયાન ચલાવી રહી છે. જે…
Read More » -
સુરત
૧૦૮ ઈમરજન્સી એર એમ્બ્યુલન્સ દ્વારા ૭૧ વર્ષીય દર્દીને મળી તાત્કાલિક મદદ
સુરત: રાજય સરકાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ વર્ષ દહાડે હજારો જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં દાખલ કરીને નવજીવન આપવાનું ઉમદા કાર્ય કરી…
Read More » -
Uncategorized
આમ આદમી પાર્ટીએ કચ્છથી ‘મિશન વિસ્તાર’ કાર્યક્રમની શરૂઆત કરી
અમદાવાદ/કચ્છ/ગુજરાત : આમ આદમી પાર્ટીએ આજથી મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ…
Read More » -
ગુજરાત
9 જુલાઇથી આમ આદમી પાર્ટી ‘મિશન વિસ્તાર’ કાર્યક્રમ શરૂ કરશે: મનોજ સોરઠીયા
સુરત, ગુજરાત: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે,…
Read More » -
સુરત
ગુજરાતનાં કાપડ ઉદ્યોગ માટે સંજીવની બને તેવી નવી ટેકસટાઈલ પોલીસી ક્યારે જાહેર થશે?
સુરત ( આશિષ ગુજરાતી ) : ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા શહેર સુરતની ઓળખ ‘સીલ્ક સીટી’ તરીકે દુનિયાભરમાં પ્રસ્થાપિત છે. શહેરની…
Read More »