#gujarat
-
સુરત
વિશ્વ પ્રવાસન દિવસ : ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક સુરત શહેર
સુરતઃ દર વર્ષે ૨૭મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર પ્રવાસની ખુશીઓને નહીં, પરંતુ સંસ્કૃતિનું સંવર્ધન,…
Read More » -
ગુજરાત
ગુજરાતમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય…
Read More » -
ગુજરાત
દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૧૬૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે
રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ અને મુસાફરલક્ષી બનાવી છે. આ વર્ષે…
Read More » -
ગુજરાત
વેલ્કેર હોસ્પિટલ અને મેરિલે વડોદરામાં ભારતનું પ્રથમ ઓર્થોસૂત્ર અનુભવ કેન્દ્ર શરૂ કર્યું
ગુજરાત: વેલ્કેર હોસ્પિટલે, મેરિલ સાથે મળીને “ઓર્થોસૂત્ર – એક અનુભવ કેન્દ્ર” શરૂ કર્યું છે , જે ભારતનું પ્રથમ એક એવું…
Read More » -
ગુજરાત
AAP ધારાસભ્યોએ વિધાનસભા સત્રના પહેલા દિવસે રોડ રસ્તા મુદ્દે પોસ્ટર બતાવી કરી નારેબાજી
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ…
Read More » -
ગુજરાત
ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની…
Read More » -
સુરત
મોરા રૂટની- ૨ અને હજીરા રૂટની- ૧ નવી એસ.ટી. નવીન બસો ફાળવવામાં આવી
સુરત: રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સફળ રજૂઆત બાદ ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ મોરા ગામે ગુજરાત રાજ્ય માર્ગ વાહન…
Read More » -
સુરત
સુરતમાં ઉધના ખાતે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જનસભા યોજાઈ
સુરત ઉધના વિસ્તારમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં સૌથી વધુ લોકો મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ,…
Read More » -
સુરત
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫: રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે
સુરત: દરેક બાળકને શિક્ષણની સમાન તક આપવાના ઉદ્દેશથી રાજ્યભરમાં વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરત…
Read More » -
સુરત
રાજ્ય સરકારે હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું
સુરત : આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી વિષમ પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત રત્નકલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…
Read More »