Gautam Adani
-
બિઝનેસ
કુંભમેળો એ ભારતનું ‘આધ્યાત્મિક બુનિયાદી માળખુ’: ગૌતમ અદાણી
જ્યારે 20 કરોડ લોકો સમર્પણ અને સેવાની ભાવના સાથે ભેગા થાય છે, ત્યારે તે માત્ર એક ઘટના નથી પરંતુ આત્માઓનો…
Read More » -
બિઝનેસ
ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા, સંગમમાં પૂજા અને મહાપ્રસાદ સેવા કરી
અદાણી ગ્રુપના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મંગળવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચી પૂજા-અર્ચના તેમજ મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો…
Read More » -
બિઝનેસ
ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને આપ્યા સફળતાના અમૂલ્ય મંત્રો
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને સફળતા હાંસલ કરવાના અમૂલ્ય મંત્રો આપ્યા છે. સોમવારે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે…
Read More » -
બિઝનેસ
ગૌતમ અદાણીએ આપ્યો જીવનમાં સંતુલન રાખવાનો અમૂલ્ય મંત્ર
અમદાવાદ : ઈન્ફ્રામેન ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વર્ક-લાઇફ બેલેન્સ સહિત વિવિધ વિષયો પર પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા…
Read More » -
બિઝનેસ
ગૌતમ અદાણીની EU, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતો સાથે ઉચ્ચસ્તરીય બેઠક
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મંગળવારે EU, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતો સાથે ઉચ્ચસ્તરીય મુલાકાત યોજી હતી. આ હાઈ-લેવલ બેઠક ભારતના ટકાઉ…
Read More » -
બિઝનેસ
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ‘યંગ ઈન્ડિયા’ માટે ₹.100 કરોડનું દાન કર્યુ!
અમદાવાદ : અદાણી ગ્રૂપ દેશના યુવાધનમાં કૌશલ્ય આધારિત શિક્ષણ વિકસાવવા પ્રયત્નશીલ છે. કૌશલ્ય આધારિત સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના માટે અદાણી ગ્રુપે…
Read More » -
સ્પોર્ટ્સ
ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંધાએ ગૌતમ અદાણીનો આભાર માન્યો !
ચેસ ઓલિમ્પિયાડ 2024ની ગોલ્ડ મેડલ વિજેતા ટીમના ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાએ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીનો આભાર માન્યો છે. ગૌતમ અદાણીએ આપેલા…
Read More » -
નેશનલ
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શિક્ષક દિવસે જણાવ્યા સફળતાના સોનેરી સૂત્રો
શિક્ષક દિવસ નિમિત્તે 5 સપ્ટેમ્બરના રોજ, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ મુંબઈની જય હિંદ કોલેજના એક ખાસ કાર્યક્રમમાં ભાષણ આપ્યું…
Read More » -
બિઝનેસ
અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના 62મા જન્મદિવસે 24, 500 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
અમદાવાદ, 25 જૂન, 2024 – અદાણી ફાઉન્ડેશ દ્વારા અદાણી ગ્રૂપના ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના 62મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં…
Read More »