Adani Foundation
-
સુરત
અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
હજીરા, સુરત : અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. નવચેતન વિદ્યાલય ખાતે “સ્વયં અને સમાજ…
Read More » -
બિઝનેસ
અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી
દહેજ, સુરત : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરુચ જિલ્લાના દહેજ વિસ્તારના લુવારા અને નેત્રગ વિસ્તારના કોલીયાપાડા ગામમાં અદાણી ફાઉંડેશન દ્વારા…
Read More » -
બિઝનેસ
અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરતના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી
ઉમરપાડા, સુરત : અદાણી ફાઉન્ડેશન દ્વારા ૮ એપ્રિલથી ૨૨ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં…
Read More » -
સુરત
અંધકારથી અજવાળા તરફ લઈ જાય છે અદાણી ફાઉન્ડેશનની નેત્રરક્ષા પહેલ
સુરત : સુરતના હજીરા નજીકના ભાંડુત ગામના ૮૦ વર્ષીય ડાહીબેન આહીર એકલવાયું જીવન જીવે છે. એમની બંને આંખે મોતિયો એકદમ…
Read More » -
સુરત
ઉમરપાડામાં કુપોષણ સામે લડતી આંગણવાડી કાર્યકરોનું અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘માતા યશોદા ઍવોર્ડ’થી સન્માન
સુરત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે, અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસ વિભાગે ઉમરપાડાના બિરસામુંડા ભવન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું…
Read More » -
સુરત
અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નેત્રંગ ખાતે ઊજવણી
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની…
Read More » -
સુરત
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા ખાતે ઉજવણી કરી
ઉમરપાડા, ગુજરાત – 8મી માર્ચ, 2024 ના રોજ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી કરતાં અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ઉમરપાડા ખાતે…
Read More » -
સુરત
ઉમરપાડામાં કાર્યરત સુપોષણ સંગીની અને આંગણવાડી કાર્યકર માટે તાલીમ યોજાઇ
ઉમરપાડા, સુરત : સુરત જિલ્લાના ઉમરપાડામાં વસતા આદિવાસી સમુદાયમાં સારા સ્વાસ્થ્ય અને પોષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, અદાણી ફાઉન્ડેશનના સુપોષણ પ્રોજેકટ…
Read More » -
ગુજરાત
અદાણી ફાઉન્ડેશને નેત્રંગ તાલુકાના આદિવાસી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ આપ્યું
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ૨૦ આદિવાસી ગામોના ૨૭૯ જરૂરિયાતમંદ ખેડૂતોને ઉનાળુ પાક માટે બીયારણ વિતરણ કરવામાં…
Read More » -
બિઝનેસ
અદાણી ફાઉન્ડેશન દ્વારા ASHA બહેનો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો
હજીરા: આદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ, સુરતના સહયોગથી હજીરા અને ઉમરપાડાના 35 ગામોમાં કાર્યરત આશા વર્કર માટે કિશોરી…
Read More »