સુરત
-
AM/NS Indiaએ નવા કોર્પોરેટ બ્રાન્ડ અભિયાનની શરૂઆત કરી
સુરત – હજીરા, નવેમ્બર 22, 2023: વિશ્વના બે પ્રખ્યાત અને અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ,…
Read More » -
બાબા શ્યામની જન્મજયંતિ પર 501 કિલો મિલ્ક કેક પીરસવામાં આવશે
સુરત : કારતક શુક્લ પક્ષ એકાદશીના શુભ અવસરે વેસુના વીઆઈપી રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર ખાતે ગુરુવારે બાબા શ્યામની જન્મજયંતિની…
Read More » -
૩જી ડિસેમ્બરે દિવ્યાંગ દિવસે રાજયના ૧૦ જિલ્લાના ૩૧૧૧ દિવ્યાંગ, મંદબુધ્ધિ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો એક સાથે ગાયત્રીમંત્ર જપ, લેખન તથા ધ્યાન કરશે
સુરતઃ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, હરિદ્વાર દ્વારા દેશભરમાં લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સુરતનું આગવું મહત્ત્વ રહ્યું છે. સુરતના શિક્ષિકા…
Read More » -
ગામીત પરિવારના એકના એક પુત્રના પાંચ અંગોના દાનથકી ચાર લોકોને મળશે નવજીવન
સુરતઃ દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. ગત દિવાળીથી આ વર્ષની દિવાળી…
Read More » -
ફયુચર રેડી 5F: ગુજરાતનું ટેકસ્ટાઇલ વિઝન ફોર વિકસિત ભારત”ની થીમ પર પ્રિ- વાયબ્રન્ટ ટેક્ષટાઈલ સમીટ યોજાશે
સુરત: રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આગામી તા. ૨૩મી નવેમ્બરના રોજ સુરત ખાતે પ્રિ-વાઇબ્રન્ટ…
Read More » -
ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ શાંઘાઈ ખાતે ‘ITMA ASIA + CITME ’ એક્ઝિબિશનની મુલાકાતે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના પ્રતિનિધિ મંડળના ૪૫ સભ્યો ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા અને ખજાનચી…
Read More » -
નૂતન વર્ષનો આરંભ સેવાકીય પ્રવૃતિ સાથે કરતું શ્રી સહસ્ત્રફના પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ
સુરતઃ રોજિંદા હજારો ગરીબ જરૂરત મંદોને ભોજન કરાવતી શહેરની સેવાકીય સંસ્થા પ. પૂ આચાર્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા પ્રેરિત…
Read More » -
AMNS ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ INCA મેપ ક્વિઝમાં રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો
સુરત, નવેમ્બર 8 , 2023: ભૌગોલિક જ્ઞાન અને મેપ રીડીંગનુ નોંધપાત્ર કૌશલ્ય દર્શાવીને સુરત હજીરાની એએમએનએસ (AMNS) ઈન્ટરનેશનલ સ્કૂલના 3…
Read More » -
NRAI સુરત દ્વારા “એક શામ ખાનસામો કે નામ”ની ઉજવણી
સુરતઃ NRAI સુરતે તેના સભ્યો સાથે દિવાળીના વ્યસ્ત શેડ્યૂલ પહેલા “એક શામ ખાનસામો કે નામ” દિવાળી પાર્ટીની ઉજવણી કરી. NRAI…
Read More » -
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા દીપાવલી સ્નેહ મિલન સમારોહનું આયોજન
સુરત, દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા રવિવારે સિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં સાંજે 7.30 કલાકે…
Read More »