સુરત
-
મેદસ્વિતા વિરુદ્ધ અભિયાન: આરોગ્યમય જીવનશૈલી માટે ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’નો ભાગ બનીએ
સુરતઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે…
Read More » -
ભારતીય માનક બ્યુરો સુરત શાખા કાર્યાલય દ્વારા “સ્ટાન્ડર્ડ ક્લબ” ના ૧૮૦૦ વિદ્યાર્થીઓને ઔદ્યોગિક મુલાકાત કરાવવામાં આવી
સુરતઃ ભારતીય માનક બ્યૂરો સુરત શાખા કાર્યાલય(ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકાર) દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ૨૪…
Read More » -
ભાડાના મકાનમાં રહેતા હીરાના કારીગરની દીકરીએ ધો.12 આર્ટ્સમાં A1 ગ્રેડ મેળવ્યો
સુરત : વરાછા કમલ પાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળાના વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ સખત મહેનત,આયોજન પૂર્વકની રાઉન્ડ ટેસ્ટ અને…
Read More » -
ઉધનામાં ડૉ. અગ્રવાલની નવી અદ્યતન આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન
સુરતઃ ભારતની અગ્રણી આંખની સંભાળ માટેની હોસ્પિટલોમાંની એક, ડૉ. અગ્રવાલ આઈ હોસ્પિટલે ઉધનામાં તેની નવી અને અદ્યતન આંખની સારવાર સુવિધાનું…
Read More » -
પરંપરાગત હેરિટેજ બ્રાન્ડ ‘સિધી મારવાડી’ હવે ગુજરાતમાં; સુરતમાં નવા શો-રૂમનો પ્રારંભ
સુરત, ૦૪ મે, ૨૦૨૫ : ભારતના ઝડપથી વિકસતા ગ્રામીણ ફૂડ બ્રાન્ડ્સમાંની એક એવી ‘સિધી મારવાડી’ જે પરંપરાગત પદ્ધતિથી બનેલી વસ્તુઓ…
Read More » -
રૂંગટા સિનેમાસે સુરતમાં અનોખું સેલિબ્રિટી શેફ લાઈવ કુકિંગ ઇવેન્ટ યોજ્યું
૩ મેના રોજ સુરતમાં રૂંગટા સિનેમાસે એક અનોખું અને ઇનોવેટિવ ઇવેન્ટ આયોજિત કર્યું—સેલિબ્રિટી શેફ લાઈવ કુકિંગ ઇવેન્ટ, જેણે પ્રેક્ષકોને ફક્ત…
Read More » -
સરદાર માર્કેટ તથા સુરત આરટીઓ દ્વારા માર્ગ સલામતી માટે વાહનોમાં રેડિયમ રિફલેકટર્સ અંગેનો જાગૃતિ અભિયાન
સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા આરટીઓ સુરત દ્વારા માર્ગ સલામતી માટે વાહનોમાં રેડિયમ રિફલેકટર્સ અંગે જાગૃતિ અભિયાન તથા એપીએમસીમાં…
Read More » -
સુમન હાઈસ્કૂલ ના વિધાર્થીઓ જાપાન અને ઈજીપ્ત ના વિધાર્થીઓ સાથે કલ્ચર એક્ષ્ચેન્જ પ્રોગ્રામ માં ઝળક્યા
સુરત : વિધાર્થીઓ જુદા જુદા દેશોની જીવનશૈલી,રીતરિવાજો,સાંસ્કૃતિક વારસાને સમજે , જાણે , અન્ય દેશોના વિદ્યાર્થીઓ સાથે મળીને વિવિધ વિષયો પર…
Read More » -
રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર માંડવી તાલુકાના બલાલતીર્થ ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત
સુરતઃ માંડવી તાલુકાના બલાલતીર્થ ખાતે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત આદિજાતિ, શ્રમ અને રોજગાર, ગ્રામ…
Read More » -
ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ હજીરાના દરિયાકાંઠે આવી પહોંચ્યું : જાણો યુદ્ધજહાજ ‘INS સુરત’ની વિશેષતા
સુરતઃ ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ ચોર્યાસી તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનિકોથી…
Read More »