સુરત
-
ભારતીય સેનાના પરાક્રમને વંદન સાથે આમ આદમી પાર્ટીએ ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું
દેશના વીર જવાનોના શોર્ય અને વીરતાને બિરદાવતા અને તેમને વંદન કરતા આમ આદમી પાર્ટીએ આજરોજ એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન…
Read More » -
નારાયણ સેવા સંસ્થાનનો નિ:શુલ્ક નારાયણ લિમ્બ અને કૈલિપર્સ ફિટમેન્ટ શિબીર આયોજિત
સુરત, 11 મે 2025 : નારાયણ સેવા સંસ્થાન દ્વારા મફત આરોગ્ય અને કોલિપર્સ ફીટમેન્ટ શિબીર મહારાજા અગ્રસેન ભવન, સિટી લાઇટમાં…
Read More » -
‘ઓપરેશન સિંદૂર’ બાદની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્રની કામગીરી અને સતર્કતાની સમીક્ષા
સુરત: ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને મુખ્ય રાજ્ય વેરા કમિશનર-અમદાવાદ તેમજ સુરત જિલ્લા પ્રભારી…
Read More » -
“નિકાસ અને એમએસએમઈઝ માટે ફાઇનાન્સ” વિષય પર વર્કશોપનું આયોજન કરાયું
નવસારી તા. ૧૦ મે, ૨૦૨૫ – નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (એનએમએ), સુરસેઝ યુનિટ હોલ્ડર્સ એસોસિએશન (એસઈઝેડ, સચિન) અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન…
Read More » -
સુરતના અઠવાલાઇન્સ સ્થિત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૨૪x૭ વોર રૂમ શરૂ કરાયો
સુરત: ભારત-પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત-પાકિસ્તાન સરહદે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે સુરત શહેરના…
Read More » -
SGCCI દ્વારા ‘લક્ષ્મીઃ ધનની, તનની અને મનની’ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સેમિનાર હોલ-એ, સરસાણા, સુરત ખાતે ‘લક્ષ્મીઃ ધનની, તનની અને મનની’…
Read More » -
૧૧ મે ના રોજ નારાયણ સેવા સંસ્થાનો નિ:શુલ્ક લિમ્બ ફિટમેન્ટ કેમ્પ યોજાશે
સુરત, ૦૯ મે ૨૦૨૫ : દિવ્યાંગજનો અને માનવસેવા માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત ઉદયપુરની નારાયણ સેવા સંસ્થા, શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરીટેબલ…
Read More » -
જેટકો અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક મળી
સુરત: સુરત શહેર-જિલ્લામાં વધતી જતી વસ્તી અને ચોમેર થઈ રહેલ વિકાસને ધ્યાને વીજળીની માંગ સતત વધી રહી છે, જેથી ભવિષ્યની…
Read More » -
ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે એક્સપર્ટ દ્વારા મંતવ્યો રજુ
સુરત: સુરતના પ્રમુખ ઉદ્યોગો પૈકી હાલમાં ટેક્સટાઇલ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે. જેમાં અનેક પાસાઓ પર વેપારને અસર થઇ…
Read More » -
તા.૮મી મે: વિશ્વ થેલેસેમિયા દિવસ : ૮૦૦ થેલેસેમિયા પીડિતો માટે નવી સિવિલ સુરત બની જીવનની શ્વાસ
૮મી મેના રોજ ઉજવાતા “વિશ્વ થેલેસેમિયા દિવસ”ની ઉજવણી માત્ર તહેવાર નથી, પણ તે એક જાગૃતિ અભિયાન છે જે જીવન બચાવનારી…
Read More »