સુરત
-
સુરતની સરકારી મેડિકલ કોલેજમાં ભાવિ ડોક્ટરોને પ્રેરણા આપવા કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ
સુરત: તા.૨૬ જુલાઈ-કારગિલ વિજય દિવસના પાવન અવસરે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ- સુરત અને જય જવાન નાગરિક સમિતિના સંયુક્ત ઉપક્રમે ભાવિ ડોક્ટરોને…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને આપી રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ
સુરત : શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂ.૭૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૬૨.૪૫ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત…
Read More » -
સુરત જ્વેલરી શો-2025 નું ભવ્ય ઉદ્ઘાટન ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ઘ્વારા કરાયું
સુરતના કતારગામ આંબાતલાવડી, અંકુર વિદ્યાલયની સામે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ બિલ્ડીંગ ખાતે ત્રિ-દિવસીય સુરત જ્વેલરી શો-2025 નું ભવ્ય ઉદ્ઘાટન થયું.…
Read More » -
શહેરમાં પહેલીવાર ગરબા ટેક્નો પાર્ટીનું આયોજન
સુરત: શહેરમાં પહેલીવાર ગરબા ટેક્નો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપના રિશી કડીવાલાએ જણાવ્યું કે આજે આજે ગરબા…
Read More » -
સીઆઈએસએફ બન્યું “બેટલ રેડી”: ભારતીય સેનાની સાથે ખાસ તાલીમનો આરંભ
સુરત: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) એ ભારતીય સેનાની સાથે મળીને એક વિશિષ્ટ સંયુક્ત તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ…
Read More » -
સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં સાકાર થનાર ૦૭ નવી પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત
સુરત મહાનગરપાલિકાના સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત રૂ. ૩પ.૪૭ કરોડના ખર્ચે મનપાના સાઉથ ઝોન-બી (કનકપુર), લિંબાયત, વરાછા-એ અને બી તેમજ રાંદેર…
Read More » -
મહેસાણાના સાંસદ હરીભાઈ પટેલે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લઈ સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે સીધો સંવાદ સાધ્યો
સુરતઃ મહેસાણાના લોકસભા સાંસદ શ્રી હરીભાઈ પટેલે તાજેતરમાં જ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઇ ચેમ્બરના…
Read More » -
નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે વિશ્વ સાપ દિવસ ઉજવણી કરાઈ
હજીરા, સુરત : આજે વિશ્વ સાપ દિવસની ઉજવણીના ભાગરૂપે નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે નેચર ક્લબ,સુરતનાં સહયોગથી સાપ નિદર્શન અને…
Read More » -
“મારું મીટર, સ્માર્ટ મીટર”: ડીજીવીસીએલનો અનોખો અવેરનેસ કેમ્પેઈન શરૂ
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) દ્વારા “મારું મીટર, સ્માર્ટ મીટર” નામે એક વિશેષ અવેરનેસ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું…
Read More » -
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે ૮ દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલની ભેટ આપી
સુરત: કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે સુરત ખાતે આજે દેશમાં સૌપ્રથમવાર એક સાથે ૮ દિવ્યાંગજનોને ઈલેક્ટ્રિક ટ્રાઈસિકલની ભેટ આપી હતી. સુરતના…
Read More »