ગુજરાત
-
ભારતીય સેનાના પરાક્રમને વંદન સાથે આમ આદમી પાર્ટીએ ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું
દેશના વીર જવાનોના શોર્ય અને વીરતાને બિરદાવતા અને તેમને વંદન કરતા આમ આદમી પાર્ટીએ આજરોજ એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન…
Read More » -
“નિકાસ અને એમએસએમઈઝ માટે ફાઇનાન્સ” વિષય પર વર્કશોપનું આયોજન કરાયું
નવસારી તા. ૧૦ મે, ૨૦૨૫ – નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (એનએમએ), સુરસેઝ યુનિટ હોલ્ડર્સ એસોસિએશન (એસઈઝેડ, સચિન) અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન…
Read More » -
મેદસ્વિતા વિરુદ્ધ અભિયાન: આરોગ્યમય જીવનશૈલી માટે ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’નો ભાગ બનીએ
સુરતઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે…
Read More » -
રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર માંડવી તાલુકાના બલાલતીર્થ ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત
સુરતઃ માંડવી તાલુકાના બલાલતીર્થ ખાતે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત આદિજાતિ, શ્રમ અને રોજગાર, ગ્રામ…
Read More » -
રૂ.૨૪.૮૯ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા ૧૮ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત
સુરતઃ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માસમા ગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ…
Read More » -
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા…
Read More » -
અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે બાસ્કેટબોલ સમર કેમ્પ 2025ની જાહેરાત કરી
અમદાવાદ, 26 એપ્રિલ, 2025: ઉનાળુ વેકેશનનો સદ્ઉપયોગ કરવાના હેતુ સાથે અદાણી સ્પોર્ટ્સલાઈન શહેરમાં બાસ્કેટબોલ સમર કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યું…
Read More » -
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઈશનપોર ગામની પાયલબેન પટેલ ‘ડ્રોન દીદી’ તરીકે બની પ્રેરણારૂપ
સુરત: ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણને ટેકનોલોજી સાથે સંકલિત કરીને રાજ્ય સરકાર દ્વારા પરિવર્તન લાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે.…
Read More » -
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણમંદિર : બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રિઝલ્ટ
સુરત: ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરીક શિક્ષણથી…
Read More » -
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ
દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે આગામી તા.૬ઠ્ઠી એપ્રિલથી ૧૧મી એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિમંડળ પોર્ટુગલ અને સ્લોવેકીયા જશે, જેમાં કેન્દ્રીય…
Read More »