ગુજરાત
-
૧૮મી સદીમાં બનેલો ભાગળનો ઐતિહાસિક લાલ ક્લોક ટાવર સુરતના ગૌરવભર્યા ઈતિહાસનો સાક્ષી
સુરત : સુરત એક સમયે સમગ્ર ભારતનું અગ્રણી વ્યાપારી શહેર અને વિશ્વના જગપ્રસિધ્ધ બંદરોમાંનું એક ગણાતું હતું. સમગ્ર ભારતના ઈતિહાસના…
Read More » -
કઠિન પરિશ્રમથી અર્જિત કરેલી લક્ષ્મી સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગ કરવાની પાટીદાર સમાજની ભાવના સરાહનીય : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સુરતના ડિંડોલી ખાતે ઉમિયા માતાજીના મંદિરને ૧૦ વર્ષ પૂર્ણ થતાં શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન-ડિંડોલી દ્વારા તા.૧૭ થી ૨૦ માર્ચ…
Read More » -
અદાણી ફાઉન્ડેશને નેત્રંગ તાલુકાના આદિવાસી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ આપ્યું
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ૨૦ આદિવાસી ગામોના ૨૭૯ જરૂરિયાતમંદ ખેડૂતોને ઉનાળુ પાક માટે બીયારણ વિતરણ કરવામાં…
Read More » -
વ્હાલી દિકરી યોજનાનો લાભ કેવી રીતે મેળવશો, જાણો
રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રથમ વખત…
Read More » -
રાજ્ય સરકાર દ્વારા તા.૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ થી નવીન ૫ વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવામાં આવશે
ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તા. ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫થી નવીન ૦૫…
Read More » -
નવી દિલ્હી માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી…
Read More » -
ઉત્થાન પ્રોજેકટ એ સરકાર, સમાજ, ઉદ્યોગના સહિયારા પ્રયત્નોનું ઉદાહરણ છે – પ્રફુલ પાનશેરિયા
સુરત : અદાણી ફાઉન્ડેશન હજીરા સુરત અંતર્ગત ઉત્થાન પ્રોજેક્ટના અનેરી પહેલ પૂરી પાડતો શિક્ષણ વિભાગ, વાલી સમુદાય અને ઉત્થાન સહાયકોના…
Read More » -
HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન
સુરત ( ગુજરાત ) : ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંકે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. બેંક દ્વારા પ્રજાસત્તાક…
Read More » -
વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સુરત મહાનગરપાલિકા, ડ્રીમ સિટીના રૂ.૩૫૨ કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત માટે…
Read More » -
સુરત એ પશ્વિમ ભારતનું આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ
સુરત : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુરતના વેસુ સ્થિત મહાવીર આરોગ્ય અને રાહત સોસાયટી દ્વારા રૂા.૨૫૦…
Read More »