ગુજરાત
-
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણમંદિર : બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રિઝલ્ટ
સુરત: ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરીક શિક્ષણથી…
Read More » -
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ
દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે આગામી તા.૬ઠ્ઠી એપ્રિલથી ૧૧મી એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિમંડળ પોર્ટુગલ અને સ્લોવેકીયા જશે, જેમાં કેન્દ્રીય…
Read More » -
સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”ની વિપરીત અસરોથી બચવા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”થી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હિટવેવની વિપરીત…
Read More » -
સુરતના ચીરકાલીન જળસ્મારકની વાત: સુરત રેલવે સ્ટેશનથી નજીક મુઘળકાળમાં નિર્માણ પામેલી નંદા શૈલીની ખમ્માવતી વાવ ઐતિહાસિક ધરોહર
સુરત (ખાસ લેખ:મહેશ કથીરિયા): સૂર્યપુત્રી તાપી નદીના તટે વસેલું સુરત શહેર એક જમાનામાં ભા૨તનું પહેલા દરજ્જાનું સમૃદ્ધ શહેર તેમજ ભારતના…
Read More » -
સુરત ખાતે યુનિફોર્મ સિવિલ કોડ સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી
સુરત : રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરતા પહેલા લોકોના મંતવ્યો અને સલાહ, સૂચન જાણવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના…
Read More » -
સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તા.૬ થી ૧૦ એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરોને જોવા, જાણવા…
Read More » -
PMJAY કાર્ડિયોલોજી પેકેજોમાં તાત્કાલિક સુધારો કરવાની માંગણી
સુરત સહિત ગુજરાતભરની ખાનગી હોસ્પિટલોમાં આગામી ૧થી ૭ એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની…
Read More » -
૧૮મી સદીમાં બનેલો ભાગળનો ઐતિહાસિક લાલ ક્લોક ટાવર સુરતના ગૌરવભર્યા ઈતિહાસનો સાક્ષી
સુરત : સુરત એક સમયે સમગ્ર ભારતનું અગ્રણી વ્યાપારી શહેર અને વિશ્વના જગપ્રસિધ્ધ બંદરોમાંનું એક ગણાતું હતું. સમગ્ર ભારતના ઈતિહાસના…
Read More » -
કઠિન પરિશ્રમથી અર્જિત કરેલી લક્ષ્મી સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગ કરવાની પાટીદાર સમાજની ભાવના સરાહનીય : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સુરતના ડિંડોલી ખાતે ઉમિયા માતાજીના મંદિરને ૧૦ વર્ષ પૂર્ણ થતાં શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન-ડિંડોલી દ્વારા તા.૧૭ થી ૨૦ માર્ચ…
Read More » -
અદાણી ફાઉન્ડેશને નેત્રંગ તાલુકાના આદિવાસી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ આપ્યું
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ૨૦ આદિવાસી ગામોના ૨૭૯ જરૂરિયાતમંદ ખેડૂતોને ઉનાળુ પાક માટે બીયારણ વિતરણ કરવામાં…
Read More »