ગુજરાત
-
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કોસંબા રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાયું
સુરત: ભારતીય રેલ્વેને દેશની જીવનરેખા કહેવામાં આવે છે. રેલ્વે પરિવહનમાં રેલવે સ્ટેશનો શહેરની ઓળખ હોય છે. મોટાભાગના રેલવે સ્ટેશન ‘હાર્ટ…
Read More » -
ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂતની હળદરની સફળ ખેતી: હળદરના મૂલ્યવર્ધનથી લાખ્ખોની કમાણી
સુરત: ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂત મનજીભાઈ ચૌધરીએ પિતાની પરંપરાગત ખેતી અપનાવીને હળદરની ખેતીમાં સફળતા હાંસલ કરી છે. ગ્રેજ્યુએશન સુધીનો…
Read More » -
ડુમસ કેનાલ રોડ ખાતે સુરત મનપા દ્વારા રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે સાકારિત વિવિધ વિકાસકામોનું લોકાર્પણ
સુરતઃ સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં.૨૨માં ડુમસ કેનાલ રોડ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે સાકારિત…
Read More » -
શહેરોની સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણને લઈને મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક
ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરોના પછાત વિસ્તારોમાં આવેલ સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણમાં આવી રહેલી અડચણોને દૂર કરવા તથા આ…
Read More » -
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયું સુરત: ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યો રાજમાર્ગ
સુરત: જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા…
Read More » -
ભારતીય સેનાના પરાક્રમને વંદન સાથે આમ આદમી પાર્ટીએ ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું
દેશના વીર જવાનોના શોર્ય અને વીરતાને બિરદાવતા અને તેમને વંદન કરતા આમ આદમી પાર્ટીએ આજરોજ એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન…
Read More » -
“નિકાસ અને એમએસએમઈઝ માટે ફાઇનાન્સ” વિષય પર વર્કશોપનું આયોજન કરાયું
નવસારી તા. ૧૦ મે, ૨૦૨૫ – નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (એનએમએ), સુરસેઝ યુનિટ હોલ્ડર્સ એસોસિએશન (એસઈઝેડ, સચિન) અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન…
Read More » -
મેદસ્વિતા વિરુદ્ધ અભિયાન: આરોગ્યમય જીવનશૈલી માટે ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’નો ભાગ બનીએ
સુરતઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે…
Read More » -
રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર માંડવી તાલુકાના બલાલતીર્થ ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત
સુરતઃ માંડવી તાલુકાના બલાલતીર્થ ખાતે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત આદિજાતિ, શ્રમ અને રોજગાર, ગ્રામ…
Read More » -
રૂ.૨૪.૮૯ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા ૧૮ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત
સુરતઃ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માસમા ગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ…
Read More »