ગુજરાત
-
અદાણી ફાઉન્ડેશન દ્વારા કોટવાળિયા સમાજને આત્મનિર્ભર બનાવવા માટે સાધન સહાય
દહેજ, ભરુચ : ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More » -
સુરત પતંગ મહોત્સવમાં ભગવાન રામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 75 ફૂટની પતંગ આકર્ષણનું કેન્દ્ર બનશે
ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 10 જાન્યુઆરી, 2024 બુધવારના રોજ અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારથી સાંજ સુધી…
Read More » -
ચેમ્બરના ત્રિદિવસીય ‘સીટેક્ષ’એકઝીબીશનમાં એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા ૪૦૦ કરોડથી વધુની કિંમતની ટેક્ષ્ટાઇલ મશીનરીઓના ઓર્ડર્સ મળ્યાં
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા…
Read More » -
અદાણી જુથ ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાને પ્રોત્સાહક પીઠબળ આપશે
અમદાવાદ,૫ જાન્યુઆરી, ૨૦૨૪: વિવિધ રમતગમતોમાં ઉભરતી ભારતીય પ્રતિભાવંત ખેલાડીઓને સર્વાંગી મદદરુપ થવાના અદાણી જૂથના સંકલ્પબધ્ધ અભિગમને અનુરુપ ભારતની સૌથી તેજસ્વી…
Read More » -
રાજસ્થાનની જેમ ગુજરાતમાં ₹450માં ગેસ સિલિન્ડરની માંગ સાથે ‘આપ’ દ્વારા આવતીકાલે રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન
સુરત/ગુજરાત : મોંઘવારીમાંથી ગુજરાતની જનતાને રાહત અપાવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જનહિતની યોજનાઓની…
Read More » -
સેવા અને સંવેદનાથી છલકાતી ગુજરાતની ભૂમિએ દેશને અનેક રાષ્ટ્રરત્નો આપ્યા : રાજનાથસિંહ
સુરત: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં સુરતના મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સરથાણા સ્થિત હરેક્રિષ્ના કેમ્પસ ખાતે આયોજિત ‘શહીદો ને…
Read More » -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબી, BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ સ્વીકાર્યું
અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર વતી, પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરના આગેવાનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી…
Read More » -
અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત આવશે
અમદાવાદ/ગુજરાત : લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાતના પ્રદેશ પ્રભારી ડૉ. સંદીપ પાઠક…
Read More » -
આમ આદમી પાર્ટી, સુરત પ્રેરિત ટ્રાફિક જનજાગૃતિ અભિયાન નો આજથી પ્રારંભ
સુરતઃ આમ આદમી પાર્ટી, સુરત દ્વારા આજથી ટ્રાફિક જનજાગૃતિ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે 7:30 વાગ્યાથી જે તે…
Read More »
